શોધખોળ કરો

Controversial Statement: NCP નેતાનો બફાટ, ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા: જિતેન્દ્ર આવ્હાડે

ડો.જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, કોઈ ગમે તે કહે પણ સત્ય એ છે કે ગાંધી અને નેહરુના કારણે જ આપણને આઝાદી મળી છે. આટલી મોટી સ્વતંત્રતા ચળવળના નેતા ગાંધીજી ઓબીસી હતા એ હકીકત આરએસએસને સ્વીકાર્યને સ્વીકાર્ય નથી

Controversial Statement:શ્રીકાંત પૂજારીની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી એવી સ્થિતિમાં વધુ એક નેતાના વાણી વિલાસના કારણે વિવાદ સર્જાયો છે.  આ બધાની વચ્ચે શરદ પવારના NCP નેતા ડૉ.જિતેન્દ્ર આવ્હાડે નવો વિવાદ સર્જ્યો છે. તેમણે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા છે.

બુધવારે મહારાષ્ટ્રના શિરડીમાં એક કાર્યક્રમમાં અવહાડે કહ્યું કે ભગવાન રામ શાકાહારી નથી, તેઓ માંસાહારી હતા. તેમણે કહ્યું કે જે વ્યક્તિ 14 વર્ષથી જંગલમાં રહે છે તે શાકાહારી ખોરાક શોધવા ક્યાં જશે? તેમણે જનતાને પૂછ્યું કે શું આ યોગ્ય છે કે નહીં?

તેમણે કહ્યું, 'કોઈ ગમે તે કહે, સત્ય એ છે કે આપણને ગાંધી અને નેહરુના કારણે જ આઝાદી મળી છે. આટલી મોટી સ્વતંત્રતા ચળવળના નેતા ગાંધીજી ઓબીસી હતા એ હકીકત તેમને (RSS) સ્વીકાર્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે ગાંધીજીની હત્યા પાછળનું સાચું કારણ જાતિવાદ હતું.                    

કર્ણાટકમાં પણ હોબાળો

નોંધનીય છે કે કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા મોટો વિવાદ સર્જાયો છે. શ્રીકાંત પૂજારીની 31 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે ભાજપ ગુસ્સે છે. તેમનો આરોપ છે કે રાજ્ય સરકાર ક્ષુદ્ર રાજનીતિ કરી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે આમાં કોઈ રાજકારણ નથી અને રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ધરપકડ થઈ તે માત્ર સંયોગ છે.

સીએમનું કહેવું છે કે, શ્રીકાંત ગેરકાયદેસર દારૂનું વેચાણ, જુગાર સહિત 16 અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ છે. જો આવા લોકોની ધરપકડ કરવામાં નહીં આવે અને મુક્તપણે ફરવા દેવામાં આવશે તો ભગવાન રામ પણ તેને માફ નહીં કરે. આ બધાની વચ્ચે સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્રએ પણ નવો વિવાદ ઉભો કર્યો છે. તેમનું કહેવું છે કે જો ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે તો ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવું થઈ જશે.

આ પણ વાંચો

Ahmedabad corona: કોરોનાના કેસમાં વધારો,આ વિસ્તારમાંથી નોંધાયા વધુ 8 કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 58

Ram Mandir Inauguration: નાગર શૈલી, 5 મંડપ, દિવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ, જાણો- રામ મંદિરની 20 વિશેષતાઓ

VGGS 2024: પીએમ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા વિશ્વના ટોચના ફિનટેક લીડર્સ સાથે કરશે મુલાકાત

Old Pension Scheme: જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યુ- નિર્ણય થશે, ચિંતા ના કરતા       

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Embed widget