શોધખોળ કરો

Pok અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોએ લંડનમાં પાકિસ્તાન હાઈકમિશ્નર સામે કર્યું વિરોધ-પ્રદર્શન

લંડન: પીઓકે અને ગિલગિત-બાલ્ટિસ્તાનના લોકોએ લંડનમાં બુધવારે પાકિસ્તાનના હાઈકમિશ્નરના સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. પાક હાઈકમિશ્નરની બહાર પ્રદર્શન કરી રહેલા લોકો પોતાના હાથમાં બેનર અને તખ્તીઓ હતી. પ્રદર્શનકારીઓએ આતંકી કેંપો અને પાક સમર્થિત સીમા પાર આતંકવાદને લઈને પાકિસ્તાન હાઈકમિશ્નરના સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લંડનમાં એક પ્રદર્શનકારી મહિલાએ કહ્યું કે, હું પાકિસ્તાનને અપીલ કરું છું કે પાક અધિકૃત કાશ્મીર (પીઓકે) અને ગિલગિત-બાલ્ટિસ્તાનમાં લોકો ઉપર ગુજારવામાં આવી રહેલા અત્યાચારો અને બર્બરતાપૂર્ણ કાર્યવાહીને બંધ કરે. અને ખાસ કરીને જ્યારે આ મુદ્દા ઉપર વાતચીત કરવામાં આવી રહી હોય ત્યારે તેમના પર જુલમ ન કરે. તમને જણાવી દઈએ કે, ઘણાં દેશોમાં પીઓકેમાં પાકિસ્તાન સેનાના અત્યાચારો વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. બલૂચિસ્તાનમાં પાકિસ્તાન સૈના તરફથી ગુજરવામાં આવી રહેલા અત્યાચારો વિરુદ્ધ બલૂચ લોકોએ જોરશોરથી પોતાનો અવાજ આઝાદી માટે બુલંદ કર્યો છે. થોડા દિવસ પહેલા બલૂચ રાષ્ટ્રવાદી નેતાઓ અને દુનિયા ભરના બલૂચ કાર્યકર્તાઓએ ભારત તરફથી સરહદ પાર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનું સ્વાગત કર્યું હતું. અને તેમને આવા પ્રકારના અભિયાનો ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો. બલૂચ રિપબ્લિકન પાર્ટી (બીઆરપી)ના પ્રવક્તાના મતે, પાકિસ્તાન આતંકવાદીઓ માટે સ્વર્ગ છે અને અહીં તે કેંસરની જેમ ફેલાઈ રહ્યું છે. જો આ કેંસરને રોકવામાં નહીં આવે તો આવનાર સમયમાં તેની અસર સમગ્ર વિશ્વને ભોગવવી પડશે. લંડનમાં ચીન દૂતાવાસની બહાર માનવાધિકારની સ્થિતિ અને ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડૉર (સીપીઈસી) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા બલૂચ રાષ્ટ્રવાદીઓએ ગત દિવસોમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને યોગ્ય ગણાવી હતી. લંડનમાં ફ્રી બલૂચિસ્તાન મુવમેંટના ફૈજ મોહમ્મદ બલૂચે કહ્યું હતું કે આખી દુનિયા જાણે છે કે ઉરી હુમલા પાછળ પાકિસ્તાન હતું. શાંતિ ભંગ કરનાર લોકો માટે આ સ્ટ્રાઈક ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
Embed widget