શોધખોળ કરો

રાજકોટઃ વિજય રૂપાણી હાજર રહેવાના છે એ કાર્યક્રમમાં C.R. પાટીલ નહીં આપે હાજરી, જાણો વિગત

રાજકોટ: રાજકોટમાં યોજાનારા બે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ હાજર રહેવાના હતા પણ છેલ્લી ઘડીએ તેમનો કાર્યક્રમ રદ કરાયો છે.

રાજકોટ: રાજકોટમાં યોજાનારા બે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ હાજર રહેવાના હતા પણ છેલ્લી ઘડીએ તેમનો કાર્યક્રમ રદ કરાયો છે. 

આ પૈકી પહેલા કાર્યક્રમમાં સવારે 10 વાગ્યે શુપોષણ અભિયાનનો પ્રારંભ કરાવાનો હતો. આ કાર્યક્રમમાં કુપોષિત બાળકોને દત્તક લેવાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો કુપોષિત બાળકોને દત્તક લેવાના છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પણ આ કાર્યક્રમમાં હાજર લરહેવાના હતા પણ છેલ્લી ઘડીએ જાહેરાત કરાઈ છે કે, કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નહિ આવે. અચાનક સીઆર પાટીલનો પ્રવાસ રદ્દ કરાયો છે.

બીજો કાર્યક્રમ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોના સંમેલનનો હતો. આ કાર્યક્રમ દ્વારા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રના ક્ષત્રિયો એક મંચ ઉપર આવવાના છે. કાર્યક્રમમાં વિવિધ રાજવી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહેવાના છે પણ આ
કાર્યક્રમમાં પણ સી.આર. પાટીલ હાજર નહિ રહે.

 

વલસાડ તાલુકાના કુંડી ગામ ખાતે આવેલા તળાવમાં 5  બાળકો ન્હાવા જતા બે બાળકોના ડૂબી જવાથી મોત

વલસાડઃ વલસાડ તાલુકાના કુંડી ગામ ખાતે આવેલા તળાવમાં 5  બાળકો ન્હાવા જતા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. પિતરાઈ ભાઈઓનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.  13 વર્ષીય મેહુલ અને તેનો પિતરાઈ ભાઈ દર્શન મેસૂરિયા તેના મિત્રો સાથે કુંડી ગામ ખાતે આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા. જે પૈકી મેહુલ અને દર્શનને તરતા આવડતું ન હોવાથી ડૂબી રહ્યા હતા. દરમિયાન તેના મિત્રોએ મેહુલ અને દર્શનને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ થઇ શક્યા નહી.

બાદમાં સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ કરી હતી. સ્થાનિકોએ તાત્કાલિક તળાવમાં કૂદી બંન્ને બાળકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા અને 108ની ટીમની મદદથી PHC ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જો કે મેહુલ અને દર્શનને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. આ ઘટનાની જાણ ડુંગરી પોલીસની ટીમને થતા પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget