શોધખોળ કરો

રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનને જાહેર કર્યું લોકડાઉન, જાણો કયાં દિવસે બંધ રહેશે બુકિંગ

રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ સ્થિતિમાં લોકોડાઉન જ એક વિકલ્પ હોવાનું સામે આવતા હવે વ્યવસાયિક એસોશિયએશન દ્રારા પણ બુકીંગ બંધ કરી દીધું છે. છેલ્લા ત્રણ દિવસથી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ સ્થિતિમાં લોકોડાઉન જ એક વિકલ્પ હોવાનું સામે આવતા હવે વ્યવસાયિક એસોશિયએશન દ્રારા પણ બુકીંગ બંધની જાહેરાત કરાઇ છે. . ત્રણ દિવસ સોમ, મંગળ, બુધ  ત્રણ દિવસ બુકિંગ બંઘ રાખવાની જાહેરાત કરી છે.

રાજકોટ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની મહામારી સામે મહાજંગ લડી રહ્યું છે. એક બાજુ હોસ્પિટલમાં બેડ નથી તો બીજી તરફ ઓક્સિજન માટે પણ મોટી લાઇનો જોવા મળે છે. તો બીજી તરફ રેમડેસિવિર ઇંજેકશન માટે પણ દર્દીના સ્વજનો રઝળપાટ કરી રહ્યાં છે. રાજકોટને કોરોના વાયરસે ભરડામાં લીધો છે. સ્થિતિની ગંભીરતાને જુદા હવે જુદા- જુદા સંગઠન લોકડાઉન તરફ વળ્યાં છે. આ સ્થિતિમાં રાજકોટની ટ્રાન્સપોર્ટ એસોશિએશનને પણ બંધનો નિર્ણય લીધો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની 700 ઓફીસ  સોમ, મંગળ, બુધ એમ ત્રણ દિવસ બંધ રહેશે.. દ્વારા સોમ,મંગળ,બુધવારે બંધ રાખવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રણ દિવસ સુધી બુકીંગ બંધ કરવામાં આવ્યું છે. જો કે બંધ દરમિયાન  અનાજ,કિરણા, જીવન જરૂરી વસ્તુઓનું ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે...

રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લો હાલ કોરોનાગ્રસ્ત છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 598 નવા કોરોના કેસ નોંધાયા છે તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે 398 લોકોના મૃત્યુ થયા છે. રાજકોટ કોર્પોરેશનમાં નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાથી 10 લોકોએ જીવ ગૂમાવ્યાં છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત  કોર્પોરેશનમાં 23,  રાજકોટ કોર્પોરેશન-10, મહેસાણા 4, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-2, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન-2,   બનાસકાંઠા-4, જામનગર-7, દાહોદ 1, કચ્છ 9, પાટણ 4,  સુરેન્દ્રનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 1, વડોદરા 6, પંચમહાલ 1, ભાવનગર 2, સાબરકાંઠા 5, અમરેલી 2, મહીસાગર 2, ગાંધીનગર 1, ખેડા 1, જૂનાગઢ કોર્પોરેશન 3, ભરુચ 2, જૂનાગઢ 2, વલસાડ 2, આણંદ 1, અરવલ્લી 2, મોરબી 3, અમદાવાદ 1, છોટા ઉદેપુર 1,   દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ 4 અને  બોટાદમાં 1 મોત થયું છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 5619,  સુરત કોર્પોરેશનમાં 1472, રાજકોટ કોર્પોરેશન 546, મહેસાણા 531, વડોદરા કોર્પોરેશન-528, સુરત 404,  જામનગર કોર્પોરેશન-383, ભાવનગર કોર્પોરેશન  361,  બનાસકાંઠા 297, જામનગર-285,  દાહોદ 250,   કચ્છ 232, પાટણ 230,  સુરેન્દ્રનગર 199, ગાંધીનગર કોર્પોરેશન 188, વડોદરા 178, પંચમહાલ 176,   ભાવનગર 175, સાબરકાંઠા 161, અમરેલી 158, મહીસાગર 157, તાપ 156, ગાંધીનગર 155, ખેડા 149,   જૂનાગઢ કોર્પોરેશન 137, ભરુચ 135,  નવસારી 125,  જૂનાગઢ 122, ગીર સોમનાથ 121, વલસાડ 118, આણંદ 92, અરવલ્લી 77, મોરબી 66, અમદાવાદ 60, છોડા ઉદેપુર 58,   દેવભૂમિ દ્વારકા 52, રાજકોટ 52, પોરબંદર 51, નર્મદા 35, ડાંગ 28 અને બોટાદ 21 કેસ નોંધાયા હતા.  

 

 

 

 




વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટના જંગલેશ્વર ડિમોલીશનમાં ખર્ચને લઈ વધુ એક વિવાદ, વીડિયોગ્રાફીના 24 લાખના બિલના મુદ્દે શું કરી સ્પષ્ટતા?
રાજકોટના જંગલેશ્વર ડિમોલીશનમાં ખર્ચને લઈ વધુ એક વિવાદ, વીડિયોગ્રાફીના 24 લાખના બિલના મુદ્દે શું કરી સ્પષ્ટતા?
Rajkot: મનપામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, ડિમોલિશન દરમિયાન ચા-પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ!
Rajkot: મનપામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, ડિમોલિશન દરમિયાન ચા-પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ!
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
Embed widget