શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતઃ કોરોનાને કારણે કામ બંધ થતાં રત્નકલાકારે પત્નીને વતન જવા કહ્યું, પછી જે થયું તે જાણીને ચોંકી જશો
કામધંધો બંધ હોવાથી આર્થિક તંગીના કારણે છેલ્લા 3 દિવસથી ઝઘડા ચાલતા હતા.
![સુરતઃ કોરોનાને કારણે કામ બંધ થતાં રત્નકલાકારે પત્નીને વતન જવા કહ્યું, પછી જે થયું તે જાણીને ચોંકી જશો Diamond worker's wife suicide in Surat સુરતઃ કોરોનાને કારણે કામ બંધ થતાં રત્નકલાકારે પત્નીને વતન જવા કહ્યું, પછી જે થયું તે જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/16143656/Surat-diamond-worker.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં રત્નકલાકારની પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. સુરતમાં કોરોના મહામારીને પગલે કામધંધો બંધ હોવાથી પતિએ વતન જવા કહેતા પત્નીએ આપઘાત કરી લીધો છે. કામધંધો બંધ હોવાથી આર્થિક તંગીના કારણે છેલ્લા 3 દિવસથી ઝઘડા ચાલતા હતા.
મળતી વિગતો પ્રમાણે અમરોલીના ગોપીનાથજી સોસાયટીમાં રહેતા રત્નકલાકાર ભાવેશભાઈ હીરામી હીરાના કારખાનામાં કામ કરે છે. લોકડાઉનમાં તેમનું કામ છૂટી ગયું હતું. પત્ની શિલ્પાબેન હીરામીને વતન જવા કહેતા તેમને ના પાડી હતી. રત્નકલાકાર ભાવેશ કામ અર્થે બહાર જતા પત્ની શિલ્પાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. અમરોલી પોલીસે તપાસ આરંભી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)