શોધખોળ કરો

નર્મદા નદીમાં ઉપરથી પાણી આવતાં ભરુચમાં ઘૂસી ગયા પાણી, લોકોમાં ફફડાટ

ભરુચમાં નર્મદાના પાણી ઘૂસી ગયા ગયા છે. ભરુચના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસવાના શરૂ થયા છે.

ભરુચઃ નર્મદા નદીમાં ઉપરથી પાણી આવતાં નર્મદામાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેને કારણે ભરુચમાં નર્મદાના પાણી ઘૂસી ગયા ગયા છે. ભરુચના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં નર્મદાના પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસવાના શરૂ થયા છે. સરદાર સરોવર ડેમથી વિપુલ માત્રમા પાણી છોડતા નર્મદા નદીમાં ઘોડાપુર આવ્યું છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી 32.50એ પહોંચી છે. જીલ્લામાં ત્રણ હજાર લોકોનું કરાયુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ તમામ લોકોનું આરોગ્ય વિભાગની સૂચનાથી હેલ્થ સ્ક્રીનિંગ કરાઇ રહ્યું છે. જીલ્લામાં બે એનડીઆરએફની ટીમ મોજુદ છે. એક ટીમને સ્ટેન્ડબાય રખાઇ છે.જીલ્લા કલેક્ટર ધ્વારા સ્થળાંતર માટે મામલતદાર, નાયબ મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓની 50થી વધુ ટીમ બનાવવામાં આવી છે. જીલ્લાના એક માત્ર કોવિડ સમસાનમા નદીના પણી ફરી વળતા જીલ્લા પ્રશાસને વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. નર્મદા નદીમાં ઉપરથી પાણી આવતાં ભરુચમાં ઘૂસી ગયા પાણી, લોકોમાં ફફડાટ સરદાર સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના પગલે સુનોર નર્મદા નદીના પાણીમાં વધારો થયો છે. સિનોર ખાતે નર્મદા નદીમાં પાણીનો ભારે પ્રવાહ અવિરત ચાલુ છે. પાણીની આવકમાં વધારો થતાં સિનોરનું રામજી મંદિર ઘાટના 150 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. ઘાટ પર આવેલ કોટેસ્વર મહાદેવ, મલ્હારેસ્વર મંદિરો પાણીમાં ડૂબ્યા છે. નર્મદા નદીમાં પુર આવતા ગરૂડેશ્વર નર્મદા પુલનો પાયો ધોવાયો છે. ગરૂડેશ્વર અને મોટી રાવલને જોડતા પુલમાં ગરૂડેશ્વર તરફનાં છેડે પાયો ધોવાયો છે. નર્મદા નદીમાં ઉપરથી પાણી આવતાં ભરુચમાં ઘૂસી ગયા પાણી, લોકોમાં ફફડાટ સ્ટેટ હાઇવે પર આ પુલ આવેલો છે જ્યાં રાજપીપળાથી વડોદરા અને છોટાઉદેપુરને જોડે છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસે જાહેરનામું બહાર પાડ્યું છે. ધોવાણને કારણે પુલને નુકસાન થાય તો જનતાને હાનિ ન થાય તે માટે વાહન વ્યવહાર બંધ કરાયો છે. તાત્કાલિક અસરથી ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. રાજપીપળાથી ભાણદ્રા ચોકડીથી ગોરા નવા પુલ થઈ કેવડિયા-ગરૂડેશ્વર ડાઈવર્ઝન અપાયું છે. એ જ રીતે વડોદરા છોટાઉદેપુરથી આવતા વાહનો ગરૂડેશ્વરથી કેવડિયા ગોરા પુલ થઈને ભાણદ્રા ચોકડીથી રાજપીપલા તરફ આવી શકશે. નર્મદા નદીમાં ઉપરથી પાણી આવતાં ભરુચમાં ઘૂસી ગયા પાણી, લોકોમાં ફફડાટ નર્મદા નદીમાં ઉપરથી પાણી આવતાં ભરુચમાં ઘૂસી ગયા પાણી, લોકોમાં ફફડાટ નર્મદા નદીમાં ઉપરથી પાણી આવતાં ભરુચમાં ઘૂસી ગયા પાણી, લોકોમાં ફફડાટ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget