શોધખોળ કરો

Surat: સુરતમાં એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગ મામલે NGTની કાર્યવાહી, કલેક્ટર અને GPCBને નોટિસ

Surat: સુરતમાં એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)એ કાર્યવાહી શરૂ કરી છે

Surat: સુરતમાં એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)એ કાર્યવાહી શરૂ કરી છે. એનજીટી દ્ધારા સમગ્ર કેસમાં સુઓમોટો કેસ દાખલ કર્યો હતો. એનજીટીએ કલેક્ટર અને જીપીસીબીને નોટિસ આપી હતી અને સમગ્ર કેસમાં આઠ ડિસેમ્બરના રોજ યોજાનારી સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

વળતર માટે NGT કોર્ટ દ્વારા તપાસ કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે. કમિટી કંપની દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે તે વળતર ચૂકવાયું કે કેમ તેની પણ તપાસ કરાશે. તો આ તરફ આગ મામલે રચાયેલી કમિટીની તપાસ પૂર્ણતાના આરે છે. ટેટ્રા હાઈડ્રોફ્યુરન સોલવન્ટને કારણે આગ લાગી હોવાનો ખુલાસો થયો હતો. જો કે કમિટી હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આવતીકાલે તપાસ સમિતિએ રિપોર્ટ સબમિટ કરવાનો અંતિમ દિવસ છે. બુધવારે સાંજ સુધીમાં તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ સબમિટ કરશે. તપાસ સમિતિના વિગતવાર રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેવાશે

નોંધનીય છે કે સુરતમાં એથર કંપનીમાં લાગેલી આગમાં સાત શ્રમિકોના મોત થયા હતા. આ ઘટના બાદ GPCBએ એથર ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારી હતી. સાથે કંપનીને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આગની દુર્ઘટનામાં નબળી કામગીરી બદલ ઉધના મામલતદાર પાસેથી ચાર્જ છીનવાયો હતો.            

એથર કંપનીમાં આગની દુર્ઘટનાની તપાસ માટે કલેક્ટરે કમિટીની રચના કરી હતી. GPCB, ફાયર વિભાગ, ફેક્ટરી ઈન્સ્પેક્ટર, સચિન PI દુર્ઘટનાની તપાસ કરશે. કલેક્ટરે આગની ઘટનાનો તપાસ રિપોર્ટ સાત દિવસમાં સોંપવાના આદેશ આપ્યા હતા.

સાથે કંપનીને GPCBની મંજૂરી વગર ઉત્પાદન શરૂ નહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. એથર ઈન્ડસ્ટ્રીઝને પાંચ જેટલા રિપોર્ટ સબમિટ કરવાનો પણ આદેશ અપાયો હતો.

કંપનીએ મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી

એથર ઈન્ડસ્ટ્રીઝે પત્રકાર પરિષદ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કંપનીના અધિકારીઓ કહ્યું હતું કે, અમારા સાત મૃત શ્રમિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મૃતકના પરિવારજનોને વ્યક્તિ દીઠ 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સાથે જ પરિવારના સભ્યોને ઈચ્છા હશે તો નોકરી પણ આપવામાં આવશે. મૃતકોના બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ઈજા થવાથી કાયમી દિવ્યાંગ થયેલા અને કામ કરવામાં સક્ષમ ન રહેલા શ્રમિકોને 25 લાખ રૂપિયા તેમજ સારવારનો તમામ ખર્ચ કંપની તરફથી આપવામાં આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS Live Score: પંજાબ કિંગ્સે ગુજરાતને આપ્યો 244 રનનો ટાર્ગેટ, શ્રેયસ અય્યરની વિસ્ફોટક ઈનિંગ
GT vs PBKS Live Score: પંજાબ કિંગ્સે ગુજરાતને આપ્યો 244 રનનો ટાર્ગેટ, શ્રેયસ અય્યરની વિસ્ફોટક ઈનિંગ
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS Live Score: પંજાબ કિંગ્સે ગુજરાતને આપ્યો 244 રનનો ટાર્ગેટ, શ્રેયસ અય્યરની વિસ્ફોટક ઈનિંગ
GT vs PBKS Live Score: પંજાબ કિંગ્સે ગુજરાતને આપ્યો 244 રનનો ટાર્ગેટ, શ્રેયસ અય્યરની વિસ્ફોટક ઈનિંગ
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Embed widget