શોધખોળ કરો

Surat: યુવતીએ માતા-પિતા સહિત પરિવારને ઘેનની દવાના પરોઠા ખવડાવીને સૂવડાવી દીધો,  પ્રેમીને રાત્રે ઘરે બોલાવ્યો ને પછી.............

પરિવારનાં લોકો પરોઠાના ઘેનમાંથી બહાર આવ્યા પછી ફરિયાદ કરતાં  પોલીસે યુવતીને ઝડપીને માતા પિતા સમક્ષ હાજર કરી હતી.

સુરત :  સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રેમમાં પાગલ છોકરીએ ભરેલા પગલાએ ચકચાર જગાવી છે. આ છોકરીએ માતા-પિતાને ઘેનની દવાવાળા પરોઠા ખવડાવી દીધા હતા. ત્યાર બાદ પરિવારનાં લોકો ઘેનમાં સૂ જતાં રાત્રે પ્રેમીને ઘરે બોલાવ્યો હતો ને પછી તેની સાથે ભાગી જઈને પ્રેમી સાથે લગ્ન કરી લીધાં હતાં.

પરિવારનાં લોકો પરોઠાના ઘેનમાંથી બહાર આવ્યા પછી ફરિયાદ કરતાં  પોલીસે યુવતીને ઝડપીને માતા પિતા સમક્ષ હાજર કરી હતી. યુવતીએ આશ્ચર્યજનક રીતે જેની સાથે લગ્ન કરી લીધાં હતાં તે યુવકની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. દીકરી પાછી ફરતાં યુવતીના પિતાએ પુત્રી અને તેના પ્રેમી તથા પ્રેમીના પિતા વિરૂધ્ધ ફરિયાદ કરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. અઢી વર્ષ પહેલા સોસાયટીમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ યુવતી એક વખત યુવક સાથે ભાગી ગઇ હતી. યુવતીનો પરિવાર યુવકના મામાના ઘરેથી તેને સમજાવીને પરત લઇ આવ્યા હતા.

દરમિયાનમાં 12 સપ્ટેમ્બરના રોજ સાંજે યુવતીએ આલુ પરોઠા બનાવ્યા હતા. યુવતીએ પરોઠામાં ઘેનની દવા ભેળવી દીધી હતી. પરિવારે પરોઠા ખાધા હતા અને સૂઇ ગયા હતા. બીજા દિવસે સવારે પરિવાર ઉંઘમાંથી જાગતા ચક્કર આવી રહ્યા હતા અને પુત્રી ગાયબ હતી. પુત્રીને શોધતા તે મળી નહોતી. તેના પ્રેમી યુવકના ઘરે તપાસ કરતા તે પણ હાજર નહોતો. યુવતીનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તેમને ઝડપી લીધા હતા. જો કે યુવતીએ પોતાના પ્રેમી સાથે જ રહેવાનું કહેતા યુવતીના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Parshottam Rupala । અમરેલી ભાજપમાં વિખવાદ પર પરશોત્તમ રૂપાલાએ મીડિયા સામે બોલવાનું ટાળ્યુંકૉંગ્રેસના પ્રતાપ દૂધાતની ધમકીનો કુંભાણીએ આપ્યો જવાબ:નિલેશ કુંભાણીGandhinagar News । ગાંધીનગરમાં અડાલજ પાસે મંદિરમાં બબાલનો વીડિયો, પ્રભા હનુમાન મંદિરે ગ્રામજનો, સંતો વચ્ચે થઇ બબાલVadodara: વાઘોડિયાના કોટંબીમાં નવા સ્મશાનનું સ્ટ્રક્ટર એકા એક જમીનદોસ્ત થતા ભ્રષ્ટાચારના આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Embed widget