શોધખોળ કરો

અમેરિકાના જ્યોર્જિયામાં સ્કૂલમાં આડેધડ ફાયરિંગ, ચાર લોકોના મોત, 30 ઇજાગ્રસ્ત

છેલ્લા બે દાયકામાં અમેરિકામાં શાળાઓ અને કોલેજોની અંદર ફાયરિંગની અનેક ઘટનાઓ બની છે

અમેરિકાના જ્યોર્જિયાની એક હાઈસ્કૂલમાં બુધવારે થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે. વિન્ડરમાં અપાલાચી હાઇસ્કૂલમાં થયેલા ગોળીબારમાં 30 લોકો ઘાયલ પણ થયા હતા. શાળાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્થિતિ પર નિયંત્રણમાં છે. વિદ્યાર્થીઓને બપોરે રજા આપી દેવામાં આવી હતી.

એબીસી ન્યૂઝે ઘટનાને નજરે જોનારા વિદ્યાર્થી સર્જિયો કાલ્ડેરાને ટાંકીને જણાવ્યું હતું કે જ્યારે તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો ત્યારે તે કેમેસ્ટ્રીના વર્ગમાં હતો. 17 વર્ષીય કાલ્ડેરાએ એબીસીને જણાવ્યું કે તેના શિક્ષકે દરવાજો ખોલ્યો અને અન્ય શિક્ષક દોડીને આવ્યા અને તેમને દરવાજો બંધ કરવાનું કહ્યું કારણ કે એક વ્યક્તિ ગોળીબાર કરી રહ્યો હતો. જ્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો રૂમમાં એકઠા થયા ત્યારે કોઈએ તેમના વર્ગખંડનો દરવાજો જોરથી ખટખટાવ્યો અને તેને ખોલવા માટે ઘણી વખત બૂમો પાડી. જ્યારે દરવાજો ખટખટાવાનું બંધ થયું તો કાલ્ડેરાએ વધુ ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. તેણે લોકોની ચીસો પણ સાંભળી હતી

નોંધનીય છે કે છેલ્લા બે દાયકામાં અમેરિકામાં શાળાઓ અને કોલેજોની અંદર ફાયરિંગની અનેક ઘટનાઓ બની છે. આમાંથી સૌથી ભયાનક ઘટના 2007માં વર્જિનિયા ટેક ખાતે બની હતી, જેમાં 30 થી વધુ લોકોના મોત થયા હતા. આ હત્યાકાંડે અમેરિકાના ગન કાયદાઓ અને યુએસ બંધારણમાં બીજા સુધારા અંગે માંગ ઉઠી હતી, જે હથિયાર રાખવાના અધિકારની બાંયધરી આપે છે.

વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઇડનને ફાયરિંગ વિશે માહિતી આપવામાં આવી છે અને તેમની સરકાર ફેડરલ, રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરવાનું ચાલુ રાખશે. આ અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.                     

આ પણ વાંચોઃ હવે સ્કૂલોમાં બાળકો મોબાઇલનો ઉપયોગ નહીં કરી શકે, આ દેશની સરકારે લીધો મોટો નિર્ણય, જાણો કારણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યુંArvind Kejriwal Resign | દિલ્લીમાં મુખ્યમંત્રી પદની રેસમાં કોણ છે સૌથી આગળ? જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
Embed widget