શોધખોળ કરો

Indonesia Partial Lockdown : કોરોનાના કેસ વધતાં આ જાણીતા દેશે લગાવ્યું લોકડાઉન, ફ્લાઇટ પર પણ મુક્યો પ્રતિબંધ

Lockdown News: ઈન્ડોનેશિયાએ રાજધાની જકાર્તામાં આંશિક લોકડાઉન લગાવ્યું છે. દેશમાં મસ્જિદો, રેસ્ટોરેંટ અને શોપિંગ મોલ બંધ કરી દેવામાં આવ્યા છે.

જકાર્તાઃ દક્ષિણ એશિયામાં કોરોના વાયરસ સંક્રમણના પ્રકોપને જોતાં ઈન્ડોનેશિયાએ રાજધાની જકાર્તામાં આંશિક લોકડાઉન (Partial Lockdown) લગાવ્યું છે. દેશમાં મસ્જિદો, રેસ્ટોરેંટ અને શોપિંગ મોલ બંધ કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે 25 હજારથી વધુ નવા કેસ અને 59 લોકોના મોત થયા હતા. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના આ પ્રયાસોમાં સહયોગ આપતાં ઈન્ડોનેશિયાએ એરએશિયા (Air Asia) ગ્રુપની ફ્લાઇટ પર છ જુલાઈથી એક મહિના માટે અસ્થાયી રોક લગાવી દીધી છે. આ જાણકારી કંપનીએ ટ્વીટ કરીને આપી છે. કંપનીએ એમ પણ જણાવ્યું કે બજેટ એરલાઇને પેસેન્જરની ટિકિટનું રિફંડ આપવાનો વિકલ્પ પણ આપ્યો છે તથા રિશિડ્યૂલિંગની સલાહ પણ આપી છે.

લોકડાઉન લાગુ કર્યા બાદ પોલીસ પણ કડક ચેકિંગ કરી રહી છે. જાવા આઇલેંડમાં 400થી વધારે ચેકપોઇન્ટ ઉભી કરવામાં આવી છે. ચેક પોઇન્ટ પર રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. વેક્સિનનો ડોઝ (Vaccine Dose) લીધેલા તથા નેગેટિવ ટેસ્ટ  (Negative Test) આવ્યા બાદ જ લોકોને આગળ જવા દેવામાં આવે છે. છેલ્લા એક સપ્તાહમાં અહીં રેકોર્ડ નવા કેસ આવ્યા છે. સત્તાવાર આંકડા મુજબ દેશમાં કુલ 22 લાખથી વધારે મામલા છે અને 59,534 લોકોના મોત થયા છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરાના સંક્રમણ મામલા (Corona Cases India) સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,111 નવા કેસ આવ્યા હતા અને 52,477 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 738 સંક્રમિતોના મોત થયા હતા.  દેશમાં સતત 51મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.2 જુલાઈ સુધી દેશભરમાં 34 કરોડ 46 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Schemes For Daughters: દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Embed widget