શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hanuman Jayanti 2023: ગુજરાતના એક માત્ર સુતેલા હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
Hanuman Jayanti: હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આજે ગુજરાત સહિત દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.
![Hanuman Jayanti: હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આજે ગુજરાત સહિત દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/3c7e11d6ffc136a5481304eecfb51f01168075498271076_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુતેલા હનુમાન
1/7
![ગુજરાતનું એક માત્ર સુતેલા હનુમાનજીનું મંદિર અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરીયા ખાતે આવેલું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/47ce0d32e6512fadfd70c08c138d1631d077a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતનું એક માત્ર સુતેલા હનુમાનજીનું મંદિર અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરીયા ખાતે આવેલું છે.
2/7
![ભગવાન ભીડભંનજન દેવને 56 ભોગ લગાવામાં આવ્યા છે. 70થી વધુ યજમાન સાથે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/100826ec07a4a0556363270911b79e3b53ecd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન ભીડભંનજન દેવને 56 ભોગ લગાવામાં આવ્યા છે. 70થી વધુ યજમાન સાથે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
3/7
![સાંજે 51 કિલોની કેપ કાપી હનુમાન દાદનો જન્મ દિવસ ઉજવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/7f21e13c18a86d9e427e5d0d971cf2661afb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાંજે 51 કિલોની કેપ કાપી હનુમાન દાદનો જન્મ દિવસ ઉજવામાં આવશે.
4/7
![આજના વિશેષ દિવસે મન મોહિલે તેવો દાદાનો શણગાર કરવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/17d08396885c6d5a38ef77e5f486b568a610a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજના વિશેષ દિવસે મન મોહિલે તેવો દાદાનો શણગાર કરવામાં આવ્યો છે.
5/7
![મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા પહોંચ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/26469bb0b97045ce18ae754d5de49e058fb17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા પહોંચ્યા છે.
6/7
![ભારતમાં માત્ર બે જ જગ્યાએ સૂતેલા હનુમાનની મૂર્તિ છે. સૂતેલા હનુમાનજીની એક મૂર્તિ ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ખાતે છે અને બીજી મૂર્તિ મોડાસાના સાકરિયા ગામે બિરાજમાન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/8af6b3cb969363f16c82e46a8f8d162fbe6fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતમાં માત્ર બે જ જગ્યાએ સૂતેલા હનુમાનની મૂર્તિ છે. સૂતેલા હનુમાનજીની એક મૂર્તિ ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ખાતે છે અને બીજી મૂર્તિ મોડાસાના સાકરિયા ગામે બિરાજમાન છે.
7/7
![સુતેલા હનુમાનજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/810bc37cb44930e6cad900e3342d283b5d930.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુતેલા હનુમાનજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
Published at : 06 Apr 2023 09:57 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)