શોધખોળ કરો

Navratri Ashtami Upay 2024:અષ્ટમીના દિવસે રાશિ મુજબ કરો આ ઉપાય, મા દુર્ગા પ્રસન્ન થતાં થશે કામનાની પૂર્તિ

મહાઅષ્ટમીને નવરાત્રિનો મુખ્ય દિવસ માનવામાં આવે છે. આ દિવસે માની ઉપાસના ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તમારી રાશિ પ્રમાણે તમે કયા ઉપાયો કરી શકો.

મહાઅષ્ટમીને નવરાત્રિનો મુખ્ય દિવસ માનવામાં આવે છે. આ દિવસે માની ઉપાસના  ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તમારી રાશિ પ્રમાણે તમે કયા ઉપાયો કરી શકો.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/13
આજે ચૈત્ર નવરાત્રીની અષ્ટમી તિથિ છે. નવરાત્રી દરમિયાન મહાષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસ દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ છે. ચાલો જાણીએ કે, આ દિવસે તમે તમારી રાશિ પ્રમાણે કયા ઉપાયો કરી શકો છો.
આજે ચૈત્ર નવરાત્રીની અષ્ટમી તિથિ છે. નવરાત્રી દરમિયાન મહાષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસ દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ છે. ચાલો જાણીએ કે, આ દિવસે તમે તમારી રાશિ પ્રમાણે કયા ઉપાયો કરી શકો છો.
2/13
મેષઃ- આ રાશિના લોકોએ આજે અષ્ટમીના દિવસે મહાગૌરીને ગોળની ખીર અર્પણ કરવી જોઈએ. જો તમે આજે કોઈ કુંવારિકાની પૂજા કરો છો તો તેને પીળો રૂમાલ અને 11 રૂપિયાની દક્ષિણા આપીને વિદાય કરો.
મેષઃ- આ રાશિના લોકોએ આજે અષ્ટમીના દિવસે મહાગૌરીને ગોળની ખીર અર્પણ કરવી જોઈએ. જો તમે આજે કોઈ કુંવારિકાની પૂજા કરો છો તો તેને પીળો રૂમાલ અને 11 રૂપિયાની દક્ષિણા આપીને વિદાય કરો.
3/13
વૃષભઃ- આ રાશિના લોકોએ કાળા તલ વડે દેવી માતાનો હવન કરવો જોઈએ. આનાથી વેપાર વધે છે. કન્યાઓને ગુલાબી વસ્ત્રો અને 21 રૂપિયા દક્ષિણા આપીને વિદાય આપવી જોઈએ.
વૃષભઃ- આ રાશિના લોકોએ કાળા તલ વડે દેવી માતાનો હવન કરવો જોઈએ. આનાથી વેપાર વધે છે. કન્યાઓને ગુલાબી વસ્ત્રો અને 21 રૂપિયા દક્ષિણા આપીને વિદાય આપવી જોઈએ.
4/13
મિથુનઃ- મિથુન રાશિના જાતકોએ આજે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપને આઠ કેળા અર્પણ કરવાથી લાભ થશે. આ ખરાબ સમયને વધુ સારો બનાવે છે. આજે કન્યાઓને રૂપિયાની ઢીંગલી અને દક્ષિણા આપીને વિદાય કરો.
મિથુનઃ- મિથુન રાશિના જાતકોએ આજે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપને આઠ કેળા અર્પણ કરવાથી લાભ થશે. આ ખરાબ સમયને વધુ સારો બનાવે છે. આજે કન્યાઓને રૂપિયાની ઢીંગલી અને દક્ષિણા આપીને વિદાય કરો.
5/13
કર્કઃ- જો કર્ક રાશિના લોકો દેવાથી પરેશાન હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે આજે જ 'ઓમ દૂં દુર્ગાય નમઃ' નો જાપ કરો. કન્યાઓને સફેદ રૂમાલ અને 25 રૂપિયાની દક્ષિણા આપીને વિદાય આપો
કર્કઃ- જો કર્ક રાશિના લોકો દેવાથી પરેશાન હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે આજે જ 'ઓમ દૂં દુર્ગાય નમઃ' નો જાપ કરો. કન્યાઓને સફેદ રૂમાલ અને 25 રૂપિયાની દક્ષિણા આપીને વિદાય આપો
6/13
સિંહઃ- સિંહ રાશિના લોકોએ આજે મા દુર્ગાને લાલ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. આનાથી સારું સ્વાસ્થ્ય અને નોકરીમાં પ્રમોશન જાળવવામાં મદદ મળે છે. કન્યાઓને ગુલાબી વસ્ત્રો અને 21 રૂપિયા દક્ષિણા આપીને વિદાય આપો.
સિંહઃ- સિંહ રાશિના લોકોએ આજે મા દુર્ગાને લાલ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. આનાથી સારું સ્વાસ્થ્ય અને નોકરીમાં પ્રમોશન જાળવવામાં મદદ મળે છે. કન્યાઓને ગુલાબી વસ્ત્રો અને 21 રૂપિયા દક્ષિણા આપીને વિદાય આપો.
7/13
કન્યાઃ- આ રાશિના લોકોએ અષ્ટમીના દિવસે લાલ વસ્ત્ર પહેરીને માતા રાનીની પૂજા કરવી જોઈએ. આ દિવસે કન્યાઓને પુસ્તક અને 23 રૂપિયાની દક્ષિણા આપીને વિદાય આપો.
કન્યાઃ- આ રાશિના લોકોએ અષ્ટમીના દિવસે લાલ વસ્ત્ર પહેરીને માતા રાનીની પૂજા કરવી જોઈએ. આ દિવસે કન્યાઓને પુસ્તક અને 23 રૂપિયાની દક્ષિણા આપીને વિદાય આપો.
8/13
તુલાઃ- આ રાશિના જાતકોએ દેવી માતાને કંઈક મીઠાઈ અર્પણ કરવી જોઈએ,  બાલિકાઓને  સફેદ વસ્ત્રો અને 21 રૂપિયાની દક્ષિણા આપીને વિદાય કરો. તેનાથી તમને બિઝનેસમાં ફાયદો થશે.
તુલાઃ- આ રાશિના જાતકોએ દેવી માતાને કંઈક મીઠાઈ અર્પણ કરવી જોઈએ, બાલિકાઓને સફેદ વસ્ત્રો અને 21 રૂપિયાની દક્ષિણા આપીને વિદાય કરો. તેનાથી તમને બિઝનેસમાં ફાયદો થશે.
9/13
વૃશ્ચિકઃ- આ રાશિના લોકોએ હાથ જોડીને દેવી દુર્ગાને નમસ્કાર કરવા જોઈએ અને તેમના મંત્રોનો સંપૂર્ણ ભક્તિ સાથે જાપ કરવો જોઈએ. આનાથી નાણાંકીય લાભની સંભાવના બને છે.
વૃશ્ચિકઃ- આ રાશિના લોકોએ હાથ જોડીને દેવી દુર્ગાને નમસ્કાર કરવા જોઈએ અને તેમના મંત્રોનો સંપૂર્ણ ભક્તિ સાથે જાપ કરવો જોઈએ. આનાથી નાણાંકીય લાભની સંભાવના બને છે.
10/13
ધન- ધન રાશિના લોકોએ આજે માતા રાનીને દહીં અર્પણ કરવું જોઈએ.બાલિકાને  પેન પેન્સિલ, થોડું રમકડું અને 14 રૂપિયાની દક્ષિણા આપો. આ તમારી કારકિર્દીમાં પ્રગતિની તકો ઉભી કરશે.
ધન- ધન રાશિના લોકોએ આજે માતા રાનીને દહીં અર્પણ કરવું જોઈએ.બાલિકાને પેન પેન્સિલ, થોડું રમકડું અને 14 રૂપિયાની દક્ષિણા આપો. આ તમારી કારકિર્દીમાં પ્રગતિની તકો ઉભી કરશે.
11/13
મકરઃ- સફળતા માટે મકર રાશિના લોકોએ માતાજીને લાડુ અર્પણ કરવા જોઈએ. જે  પ્રગતિના માર્ગો ખોલશે. આજે તમે  બાલિકાને વાસણનો સેટ અને 11 રૂપિયાની દક્ષિણા આપીને વિદાય કરો.
મકરઃ- સફળતા માટે મકર રાશિના લોકોએ માતાજીને લાડુ અર્પણ કરવા જોઈએ. જે પ્રગતિના માર્ગો ખોલશે. આજે તમે બાલિકાને વાસણનો સેટ અને 11 રૂપિયાની દક્ષિણા આપીને વિદાય કરો.
12/13
કુંભઃ- આ રાશિના લોકોએ પોતાની માતાને મીઠુ દહીં અર્પણ કરવું જોઇએ. તેનાથી તમારી નોકરીમાં સુધારો થશે. કન્યાઓને વાદળી વસ્ત્રો અને 21 રૂપિયાની દક્ષિણા આપો.
કુંભઃ- આ રાશિના લોકોએ પોતાની માતાને મીઠુ દહીં અર્પણ કરવું જોઇએ. તેનાથી તમારી નોકરીમાં સુધારો થશે. કન્યાઓને વાદળી વસ્ત્રો અને 21 રૂપિયાની દક્ષિણા આપો.
13/13
મીન- આ રાશિના લોકોએ અષ્ટમીની રાત્રે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કન્યાઓને 25 રૂપિયા અને ગુડિયા  દક્ષિણામાં આપો. તેનાથી માતા રાણીના આશીર્વાદ મળશે.
મીન- આ રાશિના લોકોએ અષ્ટમીની રાત્રે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કન્યાઓને 25 રૂપિયા અને ગુડિયા દક્ષિણામાં આપો. તેનાથી માતા રાણીના આશીર્વાદ મળશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બાબા
Hun To Bolish : હું તો બોલીશ : યુવાન બેકાર, સિનિયર સિટીઝનને નોકરી !
Ambalal Patel Prediction : રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat News: ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટેકઓફ થતાં જ નિકળવા લાગ્યો ધુમાડો...એરપોર્ટ પર પ્લેનના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, 179 પેસેન્જરના જીવ તાળવે ચોટ્યા
ટેકઓફ થતાં જ નિકળવા લાગ્યો ધુમાડો...એરપોર્ટ પર પ્લેનના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, 179 પેસેન્જરના જીવ તાળવે ચોટ્યા
ધીમે ધીમે પાણીમાં ડૂબી રહ્યા છે દુનિયાના આ શહેરો,લીસ્ટમાં ભારતનું આ સીટી પણ સામેલ
ધીમે ધીમે પાણીમાં ડૂબી રહ્યા છે દુનિયાના આ શહેરો,લીસ્ટમાં ભારતનું આ સીટી પણ સામેલ
Hariyali Trij 2025: શું હરિયાળી ત્રીજ વ્રત દરમિયાન ચા પી શકાય?
Hariyali Trij 2025: શું હરિયાળી ત્રીજ વ્રત દરમિયાન ચા પી શકાય?
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
Embed widget