શોધખોળ કરો

Manisha Koirala Birthday: મનીષાની ફિલ્મે બજેટ કરતા બમણી કરી હતી કમાણી, દારૂ અને ડ્રગ્સના કારણે તબાહ થયુ કરિયર

Manisha Koirala Unknown Facts: મનીષા કોઈરાલા વાસ્તવિક જીવનમાં ફાઇટર તરીકે આગળ આવી છે. તે સિનેમાની એવી સુંદરીઓમાંની એક છે જેણે કેન્સર જેવી બીમારીને હરાવી છે.

Manisha Koirala Unknown Facts: મનીષા કોઈરાલા વાસ્તવિક જીવનમાં ફાઇટર તરીકે આગળ આવી છે. તે સિનેમાની એવી સુંદરીઓમાંની એક છે જેણે કેન્સર જેવી બીમારીને હરાવી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
મનીષા કોઈરાલા વાસ્તવિક જીવનમાં ફાઇટર તરીકે આગળ આવી છે. તે સિનેમાની એવી સુંદરીઓમાંની એક છે જેણે કેન્સર જેવી બીમારીને હરાવી છે. શું તમે જાણો છો કે પોતાના કરિયરમાં પણ મનીષાએ ફાઈટર બનીને પોતાનું સ્થાન હાંસલ કર્યું હતું. વાસ્તવમાં તેને પ્રારંભિક તબક્કામાં રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. અમે મનીષાના જન્મદિવસ પર તેના જીવન વિશે જણાવી રહ્યા છીએ.
મનીષા કોઈરાલા વાસ્તવિક જીવનમાં ફાઇટર તરીકે આગળ આવી છે. તે સિનેમાની એવી સુંદરીઓમાંની એક છે જેણે કેન્સર જેવી બીમારીને હરાવી છે. શું તમે જાણો છો કે પોતાના કરિયરમાં પણ મનીષાએ ફાઈટર બનીને પોતાનું સ્થાન હાંસલ કર્યું હતું. વાસ્તવમાં તેને પ્રારંભિક તબક્કામાં રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. અમે મનીષાના જન્મદિવસ પર તેના જીવન વિશે જણાવી રહ્યા છીએ.
2/7
16 ઓગસ્ટ 1970ના રોજ કાઠમંડુમાં જન્મેલી મનીષા કોઈરાલા નેપાળના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના દાદા વિશ્વેશ્વર પ્રસાદ નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે, જ્યારે પિતા પ્રકાશ કેબિનેટ મંત્રી બની ચૂક્યા છે. 10મું ધોરણ પૂરું કર્યા પછી મનીષાએ વર્ષ 1989 દરમિયાન પ્રથમ નેપાળી ફિલ્મમાં કામ કર્યું હતું.
16 ઓગસ્ટ 1970ના રોજ કાઠમંડુમાં જન્મેલી મનીષા કોઈરાલા નેપાળના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના દાદા વિશ્વેશ્વર પ્રસાદ નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે, જ્યારે પિતા પ્રકાશ કેબિનેટ મંત્રી બની ચૂક્યા છે. 10મું ધોરણ પૂરું કર્યા પછી મનીષાએ વર્ષ 1989 દરમિયાન પ્રથમ નેપાળી ફિલ્મમાં કામ કર્યું હતું.
3/7
મનીષા ડોક્ટર બનવા માંગતી હતી. આવી સ્થિતિમાં તે વધુ અભ્યાસ માટે દિલ્હી આવી, જ્યાં તેને મોડલિંગની ઓફર મળવા લાગી અને એક્ટિંગની દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પહોંચી.
મનીષા ડોક્ટર બનવા માંગતી હતી. આવી સ્થિતિમાં તે વધુ અભ્યાસ માટે દિલ્હી આવી, જ્યાં તેને મોડલિંગની ઓફર મળવા લાગી અને એક્ટિંગની દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પહોંચી.
4/7
અભિનેતા નાના પાટેકર, સલમાન ખાન અને મનીષા કોઈરાલા 1996માં આવેલી ફિલ્મ ' Khamoshi – The Musical 'માં લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ મનીષાના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બજેટ કરતાં બમણી કમાણી કરી હતી.
અભિનેતા નાના પાટેકર, સલમાન ખાન અને મનીષા કોઈરાલા 1996માં આવેલી ફિલ્મ ' Khamoshi – The Musical 'માં લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ મનીષાના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બજેટ કરતાં બમણી કમાણી કરી હતી.
5/7
મનીષાની બોલિવૂડ કરિયરની શરૂઆત સુભાષ ઘાઈની ફિલ્મ ‘સૌદાગર’થી થઈ હતી. આ ફિલ્મે તેને લોકપ્રિયતા અપાવી હતી. પરંતુ તેના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે ઓડિશન દરમિયાન તેને ખૂબ જ ખરાબ અભિનેત્રી કહેવામાં આવી.
મનીષાની બોલિવૂડ કરિયરની શરૂઆત સુભાષ ઘાઈની ફિલ્મ ‘સૌદાગર’થી થઈ હતી. આ ફિલ્મે તેને લોકપ્રિયતા અપાવી હતી. પરંતુ તેના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે ઓડિશન દરમિયાન તેને ખૂબ જ ખરાબ અભિનેત્રી કહેવામાં આવી.
6/7
બન્યું એવું કે ફિલ્મ 1942: અ લવ સ્ટોરી માટે ઓડિશન ચાલી રહ્યા હતા. મનીષા પણ સ્ક્રીન ટેસ્ટ આપવા ગઈ, તેનું કામ જોઈને ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરાએ કહ્યું કે તું બહુ ખરાબ અભિનેત્રી છે. બીજા દિવસે મનીષાએ ફરી ઓડિશન આપ્યું ત્યારે વિધુ વિનોદ ચોપરાને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે ગઇકાલે તું ઝીરો હતો, આજે તું હીરો છે. આ પછી જ મનીષાને 1942: અ લવ સ્ટોરી મળી. મનીષાએ આ વાર્તા પોતાના પુસ્તક Heald: How Cancer Gave Me a New Life માં કહી છે.
બન્યું એવું કે ફિલ્મ 1942: અ લવ સ્ટોરી માટે ઓડિશન ચાલી રહ્યા હતા. મનીષા પણ સ્ક્રીન ટેસ્ટ આપવા ગઈ, તેનું કામ જોઈને ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરાએ કહ્યું કે તું બહુ ખરાબ અભિનેત્રી છે. બીજા દિવસે મનીષાએ ફરી ઓડિશન આપ્યું ત્યારે વિધુ વિનોદ ચોપરાને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે ગઇકાલે તું ઝીરો હતો, આજે તું હીરો છે. આ પછી જ મનીષાને 1942: અ લવ સ્ટોરી મળી. મનીષાએ આ વાર્તા પોતાના પુસ્તક Heald: How Cancer Gave Me a New Life માં કહી છે.
7/7
કરિયરની શરૂઆતમાં તેને જે સ્ટારડમ મળ્યું તે પછી મનીષાની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ જેના કારણે તે તણાવમાં આવી ગઈ. આ કારણે મનીષાને ડ્રગ્સ અને દારૂની લત લાગી ગઇ હતી. જેની અસર તેના કરિયર પર પણ પડવા લાગી હતી. જ્યારે તેને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. જો કે, મનીષાએ હાર ન માની અને કેન્સરને પણ હરાવ્યું હતુ
કરિયરની શરૂઆતમાં તેને જે સ્ટારડમ મળ્યું તે પછી મનીષાની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ જેના કારણે તે તણાવમાં આવી ગઈ. આ કારણે મનીષાને ડ્રગ્સ અને દારૂની લત લાગી ગઇ હતી. જેની અસર તેના કરિયર પર પણ પડવા લાગી હતી. જ્યારે તેને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. જો કે, મનીષાએ હાર ન માની અને કેન્સરને પણ હરાવ્યું હતુ

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget