શોધખોળ કરો

અજય દેવગણની ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ, 12 વર્ષ મોટા ડિરેક્ટર સાથે લગ્ન કર્યા, બાદમાં થયા ડિવોર્સ

Amala Paul: તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોની અભિનેત્રી અમલા પોલને આજે કોઈ ઓળખની જરૂર નથી. અમલાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચાલો આજે જાણીએ અમલા પોલના જીવન સાથે જોડાયેલી વાતો.

Amala Paul: તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોની અભિનેત્રી અમલા પોલને આજે કોઈ ઓળખની જરૂર નથી. અમલાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચાલો આજે જાણીએ અમલા પોલના જીવન સાથે જોડાયેલી વાતો.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
Amala Paul: તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોની અભિનેત્રી અમલા પોલને આજે કોઈ ઓળખની જરૂર નથી. અમલાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચાલો આજે જાણીએ અમલા પોલના જીવન સાથે જોડાયેલી વાતો.
Amala Paul: તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોની અભિનેત્રી અમલા પોલને આજે કોઈ ઓળખની જરૂર નથી. અમલાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચાલો આજે જાણીએ અમલા પોલના જીવન સાથે જોડાયેલી વાતો.
2/8
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. જ્યારે ઘણાના લગ્ન સફળ રહ્યા હતા, તો ઘણાના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. આજે અમે તમને એવી જ એક સાઉથ એક્ટ્રેસ વિશે જણાવીશું જેણે પોતાના કરતા 12 વર્ષ મોટા ડાયરેક્ટર સાથે લગ્ન કર્યા પરંતુ તેમના છૂટાછેડા થઈ ગયા. આ અભિનેત્રી માતા બનવા જઈ રહી છે
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. જ્યારે ઘણાના લગ્ન સફળ રહ્યા હતા, તો ઘણાના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. આજે અમે તમને એવી જ એક સાઉથ એક્ટ્રેસ વિશે જણાવીશું જેણે પોતાના કરતા 12 વર્ષ મોટા ડાયરેક્ટર સાથે લગ્ન કર્યા પરંતુ તેમના છૂટાછેડા થઈ ગયા. આ અભિનેત્રી માતા બનવા જઈ રહી છે
3/8
1991માં જન્મેલી અમલા પૉલે મલયાલમ ફિલ્મ 'નીલાથમારા' (2009)થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. અમલા પોલે 2023માં અજય દેવગનની ફિલ્મ 'ભોલા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેણે કેમિયો કર્યો હતો.
1991માં જન્મેલી અમલા પૉલે મલયાલમ ફિલ્મ 'નીલાથમારા' (2009)થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. અમલા પોલે 2023માં અજય દેવગનની ફિલ્મ 'ભોલા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેણે કેમિયો કર્યો હતો.
4/8
અમલાએ અગાઉ ડાયરેક્ટર સેમીની વિનંતી પર તેનું ઓન-સ્ક્રીન નામ બદલીને અનાખા રાખ્યું હતું, પરંતુ 2011ની ફિલ્મ 'સિંધુ સામવેલી'ની નિષ્ફળતા બાદ તેણે પોતાનું નામ બદલી લીધું હતું.
અમલાએ અગાઉ ડાયરેક્ટર સેમીની વિનંતી પર તેનું ઓન-સ્ક્રીન નામ બદલીને અનાખા રાખ્યું હતું, પરંતુ 2011ની ફિલ્મ 'સિંધુ સામવેલી'ની નિષ્ફળતા બાદ તેણે પોતાનું નામ બદલી લીધું હતું.
5/8
કારકિર્દીની શરૂઆતમાં અમલા પોલે વર્ષ 2011માં 'દેઇવા થિરુમગલ'માં કામ કર્યું હતું. આ સમય દરમિયાન ડિરેક્ટર એએલ વિજય સાથે તેનું અફેર શરૂ થયું હતું.
કારકિર્દીની શરૂઆતમાં અમલા પોલે વર્ષ 2011માં 'દેઇવા થિરુમગલ'માં કામ કર્યું હતું. આ સમય દરમિયાન ડિરેક્ટર એએલ વિજય સાથે તેનું અફેર શરૂ થયું હતું.
6/8
શરૂઆતમાં બંન્નેએ એકબીજાને ડેટ કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ જૂન 2014 માં ચેન્નઇના મેયર રામનાથન ચેટ્ટિયાર હોલમાં એએલ વિજય અને અમલા પોલે લગ્ન કર્યા હતા.
શરૂઆતમાં બંન્નેએ એકબીજાને ડેટ કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ જૂન 2014 માં ચેન્નઇના મેયર રામનાથન ચેટ્ટિયાર હોલમાં એએલ વિજય અને અમલા પોલે લગ્ન કર્યા હતા.
7/8
અમલા અને વિજયના લગ્ન સફળ ન થયા અને 2017માં તેમના છૂટાછેડા થઈ ગયા.
અમલા અને વિજયના લગ્ન સફળ ન થયા અને 2017માં તેમના છૂટાછેડા થઈ ગયા.
8/8
નવેમ્બર 2023 માં અમલા પોલે બીજી વખત જગત દેસાઈ સાથે લગ્ન કર્યા જે પર્યટન અને હોસ્પિટાલિટી પ્રોફેશનલ હોવાનું કહેવાય છે.આ કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યું છે. તાજેતરમાં અમલાએ સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તેની તસવીર શેર કરી હતી. (તમામ ફોટો- Instagram)
નવેમ્બર 2023 માં અમલા પોલે બીજી વખત જગત દેસાઈ સાથે લગ્ન કર્યા જે પર્યટન અને હોસ્પિટાલિટી પ્રોફેશનલ હોવાનું કહેવાય છે.આ કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યું છે. તાજેતરમાં અમલાએ સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તેની તસવીર શેર કરી હતી. (તમામ ફોટો- Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Embed widget