શોધખોળ કરો

નોસ્રાદામસની 2020ના રોગચાળાની આગાહી સાચી પડી. 2021 વિશે શું કરી છે ભયંકર આગાહીઓ ?

1/7
નાસ્ત્રેદમસેની આગાહી પ્રમાણે પ્રલયકારી ભૂકંપ ‘ન્યુ વર્લ્ડ’નો નાશ કરશે. કેલિફોર્નિયાને તેનું લોજિકલ સ્થળ કહી શકાય, જ્યાં તે થઈ શકે. કુદરતી આપત્તિઓ અને દુર્ઘટનાઓ વિશે નાસ્ત્રેદમસેની આગાહીઓ અગાઉ પણ સાચી પડી છે. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
નાસ્ત્રેદમસેની આગાહી પ્રમાણે પ્રલયકારી ભૂકંપ ‘ન્યુ વર્લ્ડ’નો નાશ કરશે. કેલિફોર્નિયાને તેનું લોજિકલ સ્થળ કહી શકાય, જ્યાં તે થઈ શકે. કુદરતી આપત્તિઓ અને દુર્ઘટનાઓ વિશે નાસ્ત્રેદમસેની આગાહીઓ અગાઉ પણ સાચી પડી છે. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
2/7
નાસ્ત્રેદમસે પણ ‘ક્વાટ્રેન’માં પૃથ્વી પરથી ધૂમકેતુ ત્રાટકવાની પણ વાત કરી છે, જે ભૂકંપ અને ઘણી કુદરતી આફતોનું કારણ બનશે. આ ગ્રહ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ્યા પછી ઉકળવા માંડશે. આકાશમાં આ દૃશ્ય ‘ગ્રેટ ફાયર’ જેવું હશે.
નાસ્ત્રેદમસે પણ ‘ક્વાટ્રેન’માં પૃથ્વી પરથી ધૂમકેતુ ત્રાટકવાની પણ વાત કરી છે, જે ભૂકંપ અને ઘણી કુદરતી આફતોનું કારણ બનશે. આ ગ્રહ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ્યા પછી ઉકળવા માંડશે. આકાશમાં આ દૃશ્ય ‘ગ્રેટ ફાયર’ જેવું હશે.
3/7
નાસ્ત્રેદમસે જણાવ્યું હતું કે દુષ્કાળ, ધરતીકંપ, વિવિધ રોગો અને રોગચાળા એ વિશ્વના અંતના પ્રથમ સંકેતો હશે. જેમ કે આ સમયગાળામાં પણ થઈ રહ્યું છે. વર્ષ 2020 માં કોરોના વાયરસનો રોગચાળો તેની શરૂઆત તરીકે ગણી શકાય, જેણે આખા વિશ્વને હચમચાવી નાખ્યું. આ દુકાળ હશે, જેનો વિશ્વએ પહેલાં ક્યારેય સામનો કર્યો ન હતો. વિશ્વની વસ્તીનો મોટો ભાગ આ વિના શમાંથી બહાર આવી શકશે નહીં.
નાસ્ત્રેદમસે જણાવ્યું હતું કે દુષ્કાળ, ધરતીકંપ, વિવિધ રોગો અને રોગચાળા એ વિશ્વના અંતના પ્રથમ સંકેતો હશે. જેમ કે આ સમયગાળામાં પણ થઈ રહ્યું છે. વર્ષ 2020 માં કોરોના વાયરસનો રોગચાળો તેની શરૂઆત તરીકે ગણી શકાય, જેણે આખા વિશ્વને હચમચાવી નાખ્યું. આ દુકાળ હશે, જેનો વિશ્વએ પહેલાં ક્યારેય સામનો કર્યો ન હતો. વિશ્વની વસ્તીનો મોટો ભાગ આ વિના શમાંથી બહાર આવી શકશે નહીં.
4/7
વર્ષ 2020માં ફેલાયેલી કોરોના વાયરસ મહામારી   અંગે નાસ્ત્રેદમસની આગાહી કરી હતી.  તેમણે આવી અનેક સાચી આગાહી કરી છે. આ સિવાય ઘણી ઐતિહાસિક ઘટનાઓ પણ તેની સાચી આગાહીઓનો પુરાવો બની છે. ચાલો આપણે જાણીએ કે 2021 નાસ્ત્રેદમસે કેવી આગાહી કરી છે.
વર્ષ 2020માં ફેલાયેલી કોરોના વાયરસ મહામારી અંગે નાસ્ત્રેદમસની આગાહી કરી હતી. તેમણે આવી અનેક સાચી આગાહી કરી છે. આ સિવાય ઘણી ઐતિહાસિક ઘટનાઓ પણ તેની સાચી આગાહીઓનો પુરાવો બની છે. ચાલો આપણે જાણીએ કે 2021 નાસ્ત્રેદમસે કેવી આગાહી કરી છે.
5/7
જોમ્બી અને બાયોલોજીકલ વેપન : મિશેલ ડી નાસ્ત્રેદમસેની   આગાહી મુજબ, રશિયન વૈજ્ઞાનિક જૈવિક હથિયાર અને વાયરસ વિકસાવશે.  આ રીતે માનવ પ્રજાતિઓનો સર્વનાશ થશે.
જોમ્બી અને બાયોલોજીકલ વેપન : મિશેલ ડી નાસ્ત્રેદમસેની આગાહી મુજબ, રશિયન વૈજ્ઞાનિક જૈવિક હથિયાર અને વાયરસ વિકસાવશે. આ રીતે માનવ પ્રજાતિઓનો સર્વનાશ થશે.
6/7
હાલ ભારત સહિત વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. જોકે આવી જીવલેણ બીમારી આવશે તેવી આગાહી વર્ષો પહેલા કરવામાં આવી હતી. ફ્રાન્સમાં જન્મેલા નોસ્ત્રાદામસે કરેલી આગાહીઓ હાલ સાચી પડી રહી છે. માઇકલ ધ નાસ્ત્રેદમસની 465 વર્ષ જુની ભવિષ્યવાણીએ   લોકોને આજ સુધી આશ્ચર્યચકિત કર્યા છે. ‘લેસ પ્રોફેટીસ’ નામના પુસ્તકમાં નાસ્ત્રેદમસ સદીઓ પહેલાં વિશ્વ વિશે ઘણી આગાહીઓ કરી હતી. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1555 માં આવી હતી. આ પુસ્તકમાં કુલ 6338 આગાહીઓ છે, જેમાંથી 70 ટકા સાચી સાબિત થઈ છે. તેમની આગાહીઓને છંદોમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેને ‘ક્વાટ્રેન’ કહેવામાં આવે છે.
હાલ ભારત સહિત વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. જોકે આવી જીવલેણ બીમારી આવશે તેવી આગાહી વર્ષો પહેલા કરવામાં આવી હતી. ફ્રાન્સમાં જન્મેલા નોસ્ત્રાદામસે કરેલી આગાહીઓ હાલ સાચી પડી રહી છે. માઇકલ ધ નાસ્ત્રેદમસની 465 વર્ષ જુની ભવિષ્યવાણીએ લોકોને આજ સુધી આશ્ચર્યચકિત કર્યા છે. ‘લેસ પ્રોફેટીસ’ નામના પુસ્તકમાં નાસ્ત્રેદમસ સદીઓ પહેલાં વિશ્વ વિશે ઘણી આગાહીઓ કરી હતી. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1555 માં આવી હતી. આ પુસ્તકમાં કુલ 6338 આગાહીઓ છે, જેમાંથી 70 ટકા સાચી સાબિત થઈ છે. તેમની આગાહીઓને છંદોમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેને ‘ક્વાટ્રેન’ કહેવામાં આવે છે.
7/7
2021 એ વિશ્વભરની મોટી ઘટનાઓની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ વર્ષ રહેશે. આ દરમિયાન, સૂર્યના વિનાશથી પૃથ્વીનું નુકસાન થશે. નાસ્ત્રેદમસે પણ દરિયાઇ સપાટી વધતા અને ચેતવણીમાં પૃથ્વીનો સમાવેશ કરવાની વાત કરી હતી. હવામાન પલટાના આ નુકસાનથી યુદ્ધ અને મુકાબલોની સ્થિતિ ઊભી થશે. સંશાધનો માટે વિશ્વમાં ઝઘડા શરૂ થશે અને લોકો પલાયન કરશે.
2021 એ વિશ્વભરની મોટી ઘટનાઓની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ વર્ષ રહેશે. આ દરમિયાન, સૂર્યના વિનાશથી પૃથ્વીનું નુકસાન થશે. નાસ્ત્રેદમસે પણ દરિયાઇ સપાટી વધતા અને ચેતવણીમાં પૃથ્વીનો સમાવેશ કરવાની વાત કરી હતી. હવામાન પલટાના આ નુકસાનથી યુદ્ધ અને મુકાબલોની સ્થિતિ ઊભી થશે. સંશાધનો માટે વિશ્વમાં ઝઘડા શરૂ થશે અને લોકો પલાયન કરશે.

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો,  રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Embed widget