શોધખોળ કરો
શું આપના પર્સ કે વોલેટમાં આ વસ્તુઓ છે? ઝડપથી દૂર કરો, ધનના વ્યયથી મળશે છૂટકારો, થશે વૃદ્ધિ
1/7

પર્સ કે વોલેટમાં ચપટી ચોખા રાખવાની સકારાત્મક પ્રભાવ પડે છે.ખોટા ખર્ચથી બચી શકાય છે અને ધનનો અભાવ કયારેય નથી અનુભવાતો.
2/7

જો પર્સમાં ફાટેલી નોટ હોય તો તેને તરત બદલી દો અથવા તો પર્સ, વોલેટમાંથી દૂર કરી દો, ફાટેલી નોટ નેગેટિવ ઊર્જા વધારે છે. તેદરિદ્રતાને આમંત્રણ આપે છે.
Published at :
આગળ જુઓ





















