શોધખોળ કરો
શું આપના પર્સ કે વોલેટમાં આ વસ્તુઓ છે? ઝડપથી દૂર કરો, ધનના વ્યયથી મળશે છૂટકારો, થશે વૃદ્ધિ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/30220055/1567096030-2169.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![પર્સ કે વોલેટમાં ચપટી ચોખા રાખવાની સકારાત્મક પ્રભાવ પડે છે.ખોટા ખર્ચથી બચી શકાય છે અને ધનનો અભાવ કયારેય નથી અનુભવાતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/30220419/rice-1469175359_835x547.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પર્સ કે વોલેટમાં ચપટી ચોખા રાખવાની સકારાત્મક પ્રભાવ પડે છે.ખોટા ખર્ચથી બચી શકાય છે અને ધનનો અભાવ કયારેય નથી અનુભવાતો.
2/7
![જો પર્સમાં ફાટેલી નોટ હોય તો તેને તરત બદલી દો અથવા તો પર્સ, વોલેટમાંથી દૂર કરી દો, ફાટેલી નોટ નેગેટિવ ઊર્જા વધારે છે. તેદરિદ્રતાને આમંત્રણ આપે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/30220407/maxresdefault.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો પર્સમાં ફાટેલી નોટ હોય તો તેને તરત બદલી દો અથવા તો પર્સ, વોલેટમાંથી દૂર કરી દો, ફાટેલી નોટ નેગેટિવ ઊર્જા વધારે છે. તેદરિદ્રતાને આમંત્રણ આપે છે.
3/7
![વાસ્તુ મુજબ ક્યારેય પર્સ કે વોલેટમાં ચાવી ન રાખવી જોઇએ, ચાવી રાખવાની ધનનો વ્યય થાય છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/30220353/key-wallet.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
વાસ્તુ મુજબ ક્યારેય પર્સ કે વોલેટમાં ચાવી ન રાખવી જોઇએ, ચાવી રાખવાની ધનનો વ્યય થાય છે
4/7
![કેટલાક લોકો પરિવારના મૃતક લોકોની પણ તસવીરો પર્સમાં રાખવાનું પસંદ કરે છે. આ ભૂલ ક્યારેય ન કરશો. આવું કરવાથી ધન સંબંધિત સમસ્યામાં વધારો થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/30220334/download.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલાક લોકો પરિવારના મૃતક લોકોની પણ તસવીરો પર્સમાં રાખવાનું પસંદ કરે છે. આ ભૂલ ક્યારેય ન કરશો. આવું કરવાથી ધન સંબંધિત સમસ્યામાં વધારો થાય છે.
5/7
![પર્સ કે વોલેટમાં પૈસાની સાથે ક્યારેય અન્ય બિલ ન રાખવા જોઇએ, તેનાથી નેગેટિવ ઉર્જા વધે છે અને અચાનક અણઘાર્યા ખોટા ખર્ચ થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/30220328/1567096030-2169.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પર્સ કે વોલેટમાં પૈસાની સાથે ક્યારેય અન્ય બિલ ન રાખવા જોઇએ, તેનાથી નેગેટિવ ઉર્જા વધે છે અને અચાનક અણઘાર્યા ખોટા ખર્ચ થાય છે.
6/7
![મોટા ભાગના લોકો તેના વોલેટ કે પર્સમાં રૂપિયાની નોટોને વાળીને રાખે છે. લક્ષ્મીનું સન્માન કરો. નોટો વાળીને ક્યારેય ન મૂકશો. દરેક નોટને વોલેટમાં સીધી જ રાખો. બરકત રહેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/30220318/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોટા ભાગના લોકો તેના વોલેટ કે પર્સમાં રૂપિયાની નોટોને વાળીને રાખે છે. લક્ષ્મીનું સન્માન કરો. નોટો વાળીને ક્યારેય ન મૂકશો. દરેક નોટને વોલેટમાં સીધી જ રાખો. બરકત રહેશે.
7/7
![મોટાભાગના લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે, પર્સમાં પૈસા ટકતાં જ નથી. વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોને અનુસરીને પૈસાની બચત કરી શકાય છે. વાસ્તુ મુજબ વોલેટમાં પૈસા સિવાયની કોઇ પણ વસ્તુ રાખવાથી નેગેટિવ ઉર્જાનો સંચાર થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/30220311/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોટાભાગના લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે, પર્સમાં પૈસા ટકતાં જ નથી. વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોને અનુસરીને પૈસાની બચત કરી શકાય છે. વાસ્તુ મુજબ વોલેટમાં પૈસા સિવાયની કોઇ પણ વસ્તુ રાખવાથી નેગેટિવ ઉર્જાનો સંચાર થાય છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)