શોધખોળ કરો

શું એક કે બે નંબર પર પંખો ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? આજે જાણો શું છે સત્ય

Fan Using Tips: શું પંખો ધીમી ગતિએ ચલાવવાથી વીજ બિલમાં બચત થાય છે? ઘણા લોકો માને છે કે પંખો એક કે બે નંબર પર - વીજળીનો વપરાશ ઓછો થાય છે અને પરિણામે બિલ પણ ઓછું આવે છે. પરંતુ શું આ માન્યતા સાચી છે?

Fan Using Tips: શું પંખો ધીમી ગતિએ ચલાવવાથી વીજ બિલમાં બચત થાય છે? ઘણા લોકો માને છે કે પંખો એક કે બે નંબર પર - વીજળીનો વપરાશ ઓછો થાય છે અને પરિણામે બિલ પણ ઓછું આવે છે. પરંતુ શું આ માન્યતા સાચી છે?

Fan Using Tips: આજકાલ ભારતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીથી લોકોને ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ મુશ્કેલી પડી રહી છે. આવા સમયે લોકો ઠંડક મેળવવા માટે પંખા, કૂલર અને એરકન્ડિશનરનો ઉપયોગ કરે છે. પરંતુ દરેક વ્યક્તિ પાસે એસી કે કૂલર નથી હોતા, ઘણા લોકો માત્ર પંખા પર જ નિર્ભર હોય છે.

1/5
પંખાની હવા ગરમીમાં રાહત આપે છે, પરંતુ કેટલાક લોકો માને છે કે પંખો ધીમી ગતિએ ચલાવવાથી વીજ બિલ ઓછું આવે છે. શું આ માન્યતા સાચી છે? આવો જાણીએ કે પંખાની ગતિ અને વીજ વપરાશ વચ્ચે શું સંબંધ છે.
પંખાની હવા ગરમીમાં રાહત આપે છે, પરંતુ કેટલાક લોકો માને છે કે પંખો ધીમી ગતિએ ચલાવવાથી વીજ બિલ ઓછું આવે છે. શું આ માન્યતા સાચી છે? આવો જાણીએ કે પંખાની ગતિ અને વીજ વપરાશ વચ્ચે શું સંબંધ છે.
2/5
બજારમાં વિવિધ પ્રકારના પંખા મળે છે, જેમાં આધુનિક ઓટોમેટિક પંખા પણ સામેલ છે. પંખાની ગતિ અને વીજ વપરાશ વચ્ચેનો સંબંધ રેગ્યુલેટર પર આધાર રાખે છે. કેટલાક પંખામાં એવા રેગ્યુલેટર હોય છે જે માત્ર પંખાની ગતિને નિયંત્રિત કરે છે, વીજ વપરાશને નહીં. આવા કિસ્સામાં, પંખો ગમે તે ગતિએ ચાલે, વીજ વપરાશ સમાન રહે છે.
બજારમાં વિવિધ પ્રકારના પંખા મળે છે, જેમાં આધુનિક ઓટોમેટિક પંખા પણ સામેલ છે. પંખાની ગતિ અને વીજ વપરાશ વચ્ચેનો સંબંધ રેગ્યુલેટર પર આધાર રાખે છે. કેટલાક પંખામાં એવા રેગ્યુલેટર હોય છે જે માત્ર પંખાની ગતિને નિયંત્રિત કરે છે, વીજ વપરાશને નહીં. આવા કિસ્સામાં, પંખો ગમે તે ગતિએ ચાલે, વીજ વપરાશ સમાન રહે છે.
3/5
બીજી તરફ, કેટલાક પંખામાં એવા રેગ્યુલેટર હોય છે જે ગતિ સાથે વીજ વપરાશને પણ નિયંત્રિત કરે છે. આવા પંખામાં ધીમી ગતિએ ઓછો વીજ વપરાશ થાય છે, જેનાથી બિલમાં બચત થઈ શકે છે.
બીજી તરફ, કેટલાક પંખામાં એવા રેગ્યુલેટર હોય છે જે ગતિ સાથે વીજ વપરાશને પણ નિયંત્રિત કરે છે. આવા પંખામાં ધીમી ગતિએ ઓછો વીજ વપરાશ થાય છે, જેનાથી બિલમાં બચત થઈ શકે છે.
4/5
આજકાલ બજારમાં સ્ટાર રેટિંગવાળા ઊર્જા કાર્યક્ષમ પંખા પણ મળે છે. વધુ સ્ટાર રેટિંગવાળા પંખા ઓછી વીજળી વાપરે છે, પરંતુ તેમની કિંમત વધારે હોય છે. આવા પંખા લાંબા ગાળે વીજ બિલમાં બચત કરાવી શકે છે.
આજકાલ બજારમાં સ્ટાર રેટિંગવાળા ઊર્જા કાર્યક્ષમ પંખા પણ મળે છે. વધુ સ્ટાર રેટિંગવાળા પંખા ઓછી વીજળી વાપરે છે, પરંતુ તેમની કિંમત વધારે હોય છે. આવા પંખા લાંબા ગાળે વીજ બિલમાં બચત કરાવી શકે છે.
5/5
તો, પંખાનો ઉપયોગ કરતી વખતે તેના રેગ્યુલેટરની કાર્યપ્રણાલી અને ઊર્જા કાર્યક્ષમતા વિશે જાણવું મહત્વપૂર્ણ છે. યોગ્ય પસંદગી અને ઉપયોગથી આરામદાયક ઠંડક મેળવવાની સાથે વીજ બિલમાં પણ બચત કરી શકાય છે.
તો, પંખાનો ઉપયોગ કરતી વખતે તેના રેગ્યુલેટરની કાર્યપ્રણાલી અને ઊર્જા કાર્યક્ષમતા વિશે જાણવું મહત્વપૂર્ણ છે. યોગ્ય પસંદગી અને ઉપયોગથી આરામદાયક ઠંડક મેળવવાની સાથે વીજ બિલમાં પણ બચત કરી શકાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget