શોધખોળ કરો

શું તમને પણ આવે છે વધુ ઉંઘ તો થઇ જાવ સતર્ક, નોર્મલ નથી આ આદત

વધુ પડતી ઊંઘ સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો તમને રાત્રે સંપૂર્ણ ઉંઘ આવી રહી હોય અને તેમ છતાં તમને દિવસ દરમિયાન ઊંઘ આવતી હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે તે કોઈ મોટી બીમારીનો સંકેત હોઈ શકે છે.

વધુ પડતી ઊંઘ સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો તમને રાત્રે સંપૂર્ણ ઉંઘ આવી રહી હોય અને તેમ છતાં તમને દિવસ દરમિયાન ઊંઘ આવતી હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે તે કોઈ મોટી બીમારીનો સંકેત હોઈ શકે છે.

ફોટોઃ x

1/6
વધુ પડતી ઊંઘ સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો તમને રાત્રે સંપૂર્ણ ઉંઘ આવી રહી હોય અને તેમ છતાં તમને દિવસ દરમિયાન ઊંઘ આવતી હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે તે કોઈ મોટી બીમારીનો સંકેત હોઈ શકે છે.
વધુ પડતી ઊંઘ સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો તમને રાત્રે સંપૂર્ણ ઉંઘ આવી રહી હોય અને તેમ છતાં તમને દિવસ દરમિયાન ઊંઘ આવતી હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે તે કોઈ મોટી બીમારીનો સંકેત હોઈ શકે છે.
2/6
વધુ પડતી અને ઓછી ઊંઘ બંને સ્વાસ્થ્ય માટે જોખમી છે. કેટલાક લોકોને વધુ ઊંઘવાની આદત હોય છે તો કેટલાકને ઓછી ઊંઘવાની આદત હોય છે. કેટલાક લોકો રાત્રે 8 થી 10 કલાકની ઊંઘ લે છે પરંતુ તેમ છતાં તેઓને દિવસ દરમિયાન પણ ઊંઘ આવે છે. આ આદત સારી નથી. ઓવરસ્લીપિંગનું (Oversleeping Effect) કારણ હાયપરસોમનિયા (Hypersomnia)  નામની બીમારીથી અસર થઈ શકે છે.
વધુ પડતી અને ઓછી ઊંઘ બંને સ્વાસ્થ્ય માટે જોખમી છે. કેટલાક લોકોને વધુ ઊંઘવાની આદત હોય છે તો કેટલાકને ઓછી ઊંઘવાની આદત હોય છે. કેટલાક લોકો રાત્રે 8 થી 10 કલાકની ઊંઘ લે છે પરંતુ તેમ છતાં તેઓને દિવસ દરમિયાન પણ ઊંઘ આવે છે. આ આદત સારી નથી. ઓવરસ્લીપિંગનું (Oversleeping Effect) કારણ હાયપરસોમનિયા (Hypersomnia) નામની બીમારીથી અસર થઈ શકે છે.
3/6
આ રોગમાં વ્યક્તિને રાત્રે પૂરતી ઊંઘ હોવા છતાં દિવસ દરમિયાન ઊંઘ આવતી રહે છે. આવો જાણીએ શું છે આ રોગ અને કેટલો ખતરનાક છે.
આ રોગમાં વ્યક્તિને રાત્રે પૂરતી ઊંઘ હોવા છતાં દિવસ દરમિયાન ઊંઘ આવતી રહે છે. આવો જાણીએ શું છે આ રોગ અને કેટલો ખતરનાક છે.
4/6
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ રોગના સાચા કારણ વિશે આજ સુધી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. જો કે, કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ રોગ આનુવંશિક કારણોસર પણ થઈ શકે છે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ રોગના સાચા કારણ વિશે આજ સુધી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. જો કે, કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ રોગ આનુવંશિક કારણોસર પણ થઈ શકે છે.
5/6
જો કોઈ વ્યક્તિ સ્થૂળતાનો શિકાર હોય તો આ રોગ તેને ઝડપથી પકડી લે છે. ઘણા કિસ્સાઓમાં આ પાર્કિન્સન રોગને કારણે પણ થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિ સ્થૂળતાનો શિકાર હોય તો આ રોગ તેને ઝડપથી પકડી લે છે. ઘણા કિસ્સાઓમાં આ પાર્કિન્સન રોગને કારણે પણ થઈ શકે છે.
6/6
મનોચિકિત્સકોના જણાવ્યા અનુસાર, ખરાબ માનસિક સ્થિતિને કારણે લોકો આ દિવસોમાં ડિપ્રેશનમાં જઈ રહ્યા છે. તેનાથી વિપરીત અસર પણ થઈ શકે છે. જેના કારણે તમે હાઈપરસોમનિયાનો શિકાર થઈ શકો છો. આ સમસ્યા કોઈપણ ઉંમરે થઈ શકે છે. પરંતુ મોટાભાગના કેસો 30 થી 40 વર્ષની વયના લોકોમાં જોવા મળે છે.
મનોચિકિત્સકોના જણાવ્યા અનુસાર, ખરાબ માનસિક સ્થિતિને કારણે લોકો આ દિવસોમાં ડિપ્રેશનમાં જઈ રહ્યા છે. તેનાથી વિપરીત અસર પણ થઈ શકે છે. જેના કારણે તમે હાઈપરસોમનિયાનો શિકાર થઈ શકો છો. આ સમસ્યા કોઈપણ ઉંમરે થઈ શકે છે. પરંતુ મોટાભાગના કેસો 30 થી 40 વર્ષની વયના લોકોમાં જોવા મળે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips:  રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે  વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget