શોધખોળ કરો
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
લિવર કેન્સરના 100માંથી 40 દર્દીઓને સ્થૂળતા, ડાયાબિટીસ તેમજ લિવર સિરોસિસ જેવા ગંભીર રોગોનું જોખમ રહે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

લિવર કેન્સરના 100માંથી 40 દર્દીઓને સ્થૂળતા, ડાયાબિટીસ તેમજ લિવર સિરોસિસ જેવા ગંભીર રોગોનું જોખમ રહે છે.
2/6

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર ભારતમાં દર વર્ષે લગભગ 300,000 લોકો લીવરની બિમારીથી મૃત્યુ પામે છે. જે દેશમાં કુલ મૃત્યુના 3.17 ટકા છે. આ વૈશ્વિક સ્તરે લિવર સંબંધિત કુલ મોતના 18.3 ટકા છે
Published at : 28 Sep 2024 08:01 PM (IST)
આગળ જુઓ





















