શોધખોળ કરો

Weight loss:આ ડ્રાયફ્રૂટ મેટાબોલિઝમ બૂસ્ટ કરતું હોવાથી ફટાફટ ઘટાડશે વજન, આ રીતે કરો સેવન

Cardamom Health Benefits: ઇલાયચીનો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે. ઇલાયચી ખાવાનો સ્વાદ અને સુગંધ બંને વધારે છે, પરંતુ તે સાથે તે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે.

Cardamom Health Benefits: ઇલાયચીનો  ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે. ઇલાયચી ખાવાનો સ્વાદ અને સુગંધ બંને વધારે છે, પરંતુ તે સાથે તે  સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે.

પ્રતીકાત્મક તસવીર

1/7
Cardamom Health Benefits: ઇલાયચીનો  ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે. ઇલાયચી ખાવાનો સ્વાદ અને સુગંધ બંને વધારે છે, પરંતુ તે સાથે તે  સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે.
Cardamom Health Benefits: ઇલાયચીનો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે. ઇલાયચી ખાવાનો સ્વાદ અને સુગંધ બંને વધારે છે, પરંતુ તે સાથે તે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે.
2/7
ઇલાયચી વેઇટ લોસમાં પણ કારગર છે. આ માટે 4 એલચીને રાત્રે પાણીમાં પલાળી રાખો. હવે આ પાણીને સવારે ગરમ કરો. તેનુ સેવન કરો, આ પાણી તમારા મેટાબોલિઝમને વેગ આપશે જેથી તે વજન ઘટાડવામાં મદદ કરશે. પાણી બોડીને ડિટોક્સ કરે છે
ઇલાયચી વેઇટ લોસમાં પણ કારગર છે. આ માટે 4 એલચીને રાત્રે પાણીમાં પલાળી રાખો. હવે આ પાણીને સવારે ગરમ કરો. તેનુ સેવન કરો, આ પાણી તમારા મેટાબોલિઝમને વેગ આપશે જેથી તે વજન ઘટાડવામાં મદદ કરશે. પાણી બોડીને ડિટોક્સ કરે છે
3/7
ઇલાયચીનું પાણી પીવાથી પેટ ભરાઈ જાય છે. જેથી આપને તે ક્રેવિગથી બચાવે છે અને જેના કારણે  અનહેલ્ધી ફૂડ ખાવાનું ટળે છે.
ઇલાયચીનું પાણી પીવાથી પેટ ભરાઈ જાય છે. જેથી આપને તે ક્રેવિગથી બચાવે છે અને જેના કારણે અનહેલ્ધી ફૂડ ખાવાનું ટળે છે.
4/7
એલચી ખાવાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આને ખાવાથી થતાં  ગેસ, કબજિયાત અને પેટ  ફૂલવા  જેવી સમસ્યાથી બચી શકો છો. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે નાની ઈલાયચી ખાઈ શકો છો.
એલચી ખાવાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આને ખાવાથી થતાં ગેસ, કબજિયાત અને પેટ ફૂલવા જેવી સમસ્યાથી બચી શકો છો. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે નાની ઈલાયચી ખાઈ શકો છો.
5/7
ઘણા લોકો શ્વાસની દુર્ગંધથી પરેશાન હોય છે. એલચીનું પાણી પીવાથી તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી જેવા ગુણ હોય છે. એલચી વડે પણ તમે દાંતના દુખાવાથી અમુક હદ સુધી રાહત મેળવી શકો છો. ઈલાયચી પેઢાના સોજાને દૂર કરવામાં પણ મદદ કરે છે
ઘણા લોકો શ્વાસની દુર્ગંધથી પરેશાન હોય છે. એલચીનું પાણી પીવાથી તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી જેવા ગુણ હોય છે. એલચી વડે પણ તમે દાંતના દુખાવાથી અમુક હદ સુધી રાહત મેળવી શકો છો. ઈલાયચી પેઢાના સોજાને દૂર કરવામાં પણ મદદ કરે છે
6/7
એક રિપોર્ટ અનુસાર, તમે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે એલચી પાવડર પણ લઈ શકો છો. એલચી પાવડરમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે.
એક રિપોર્ટ અનુસાર, તમે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે એલચી પાવડર પણ લઈ શકો છો. એલચી પાવડરમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે.
7/7
કેટલીકવાર પેટની અસ્વસ્થતાને કારણે, મોંમાં ચાંદા પડી જાય છે. આ સ્થિતિમાં ઈલાયચીને પીસીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરમાં મિસરી મિકસ કરીને તેનુ સેવન કરો મોંના અલ્સરથી રાહત મળશે.
કેટલીકવાર પેટની અસ્વસ્થતાને કારણે, મોંમાં ચાંદા પડી જાય છે. આ સ્થિતિમાં ઈલાયચીને પીસીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરમાં મિસરી મિકસ કરીને તેનુ સેવન કરો મોંના અલ્સરથી રાહત મળશે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget