શોધખોળ કરો

આયુષ્યમાન ભારત કાર્ડ ખોવાઇ જાય તો કેવી રીતે કરાવી શકશો પોતાની સારવાર? જાણો સરળ રીત

Ayushman Card Free Treatment: જો આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. બસ આ એક કામ કરવાનું છે. જેથી તમે મફતમાં સારવાર કરાવી શકશો. આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનું ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે

Ayushman Card Free Treatment: જો આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. બસ આ એક કામ કરવાનું છે. જેથી તમે મફતમાં સારવાર કરાવી શકશો. આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનું ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે

પ્રતિકાત્મક તસવીર

1/6
Ayushman Card Free Treatment: જો આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. બસ આ એક કામ કરવાનું છે. જેથી તમે મફતમાં સારવાર કરાવી શકશો. આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનું ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે. જો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોય તો તે કોઈપણ કામ કરી શકે છે.
Ayushman Card Free Treatment: જો આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. બસ આ એક કામ કરવાનું છે. જેથી તમે મફતમાં સારવાર કરાવી શકશો. આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનું ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે. જો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોય તો તે કોઈપણ કામ કરી શકે છે.
2/6
પરંતુ કહેવાય છે કે જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. તમને ક્યારે શું થઇ જાય તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. ક્યારે અને કયો રોગ વ્યક્તિને ઘેરી લે.
પરંતુ કહેવાય છે કે જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. તમને ક્યારે શું થઇ જાય તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. ક્યારે અને કયો રોગ વ્યક્તિને ઘેરી લે.
3/6
એટલા માટે ઘણા લોકો અચાનક મોંઘા તબીબી ખર્ચાઓ ટાળવા માટે આરોગ્ય વીમો લે છે. દરેક વ્યક્તિ તબીબી વીમો લેવા સક્ષમ નથી.
એટલા માટે ઘણા લોકો અચાનક મોંઘા તબીબી ખર્ચાઓ ટાળવા માટે આરોગ્ય વીમો લે છે. દરેક વ્યક્તિ તબીબી વીમો લેવા સક્ષમ નથી.
4/6
જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો તબીબી વીમો લેવા સક્ષમ નથી તેમને ભારત સરકાર દ્વારા મફત સારવારની સુવિધા પુરી પાડવામાં આવે છે.
જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો તબીબી વીમો લેવા સક્ષમ નથી તેમને ભારત સરકાર દ્વારા મફત સારવારની સુવિધા પુરી પાડવામાં આવે છે.
5/6
ભારત સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબ જરૂરિયાતમંદ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
ભારત સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબ જરૂરિયાતમંદ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
6/6
આયુષ્માન કાર્ડ યોજના હેઠળ જાહેર કરવામાં આવે છે. આ બતાવ્યા પછી તમે યોજનામાં સૂચિબદ્ધ હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકો છો.પરંતુ ઘણી વખત લોકોનું આયુષ્માન કાર્ડ ખોવાઇ જાય છે. તેથી આવી સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી. તમારે હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ સાથે જોડાયેલ તમારો રજિસ્ટર્ડ નંબર જણાવવો પડશે. અને હોસ્પિટલમાં હાજર આયુષ્માન મિત્ર તમારું વેરિફિકેશન કરશે અને તમારી સારવાર કરવામાં આવશે.
આયુષ્માન કાર્ડ યોજના હેઠળ જાહેર કરવામાં આવે છે. આ બતાવ્યા પછી તમે યોજનામાં સૂચિબદ્ધ હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકો છો.પરંતુ ઘણી વખત લોકોનું આયુષ્માન કાર્ડ ખોવાઇ જાય છે. તેથી આવી સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી. તમારે હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ સાથે જોડાયેલ તમારો રજિસ્ટર્ડ નંબર જણાવવો પડશે. અને હોસ્પિટલમાં હાજર આયુષ્માન મિત્ર તમારું વેરિફિકેશન કરશે અને તમારી સારવાર કરવામાં આવશે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujrat Visit Live: ત્રીજીવાર PM બન્યા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી  ગુજરાતના પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ
PM Modi Gujrat Visit Live: ત્રીજીવાર PM બન્યા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ
Vande Bharat Metro: આજે દેશને મળશે પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન, PM મોદી બતાવશે લીલી ઝંડી
Vande Bharat Metro: આજે દેશને મળશે પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન, PM મોદી બતાવશે લીલી ઝંડી
US: ટ્રમ્પના ગોલ્ફ ક્લબ બહાર ફાયરિંગ, પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષિત, સ્થળ પરથી મળી આવી AK-47
US: ટ્રમ્પના ગોલ્ફ ક્લબ બહાર ફાયરિંગ, પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષિત, સ્થળ પરથી મળી આવી AK-47
Emmy Awards 2024 Winners List: એમી એવોર્ડ્સ 2024ની કરાઇ જાહેરાત, અહીં જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી?
Emmy Awards 2024 Winners List: એમી એવોર્ડ્સ 2024ની કરાઇ જાહેરાત, અહીં જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યુંArvind Kejriwal Resign | દિલ્લીમાં મુખ્યમંત્રી પદની રેસમાં કોણ છે સૌથી આગળ? જુઓ મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujrat Visit Live: ત્રીજીવાર PM બન્યા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી  ગુજરાતના પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ
PM Modi Gujrat Visit Live: ત્રીજીવાર PM બન્યા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ
Vande Bharat Metro: આજે દેશને મળશે પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન, PM મોદી બતાવશે લીલી ઝંડી
Vande Bharat Metro: આજે દેશને મળશે પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન, PM મોદી બતાવશે લીલી ઝંડી
US: ટ્રમ્પના ગોલ્ફ ક્લબ બહાર ફાયરિંગ, પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષિત, સ્થળ પરથી મળી આવી AK-47
US: ટ્રમ્પના ગોલ્ફ ક્લબ બહાર ફાયરિંગ, પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષિત, સ્થળ પરથી મળી આવી AK-47
Emmy Awards 2024 Winners List: એમી એવોર્ડ્સ 2024ની કરાઇ જાહેરાત, અહીં જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી?
Emmy Awards 2024 Winners List: એમી એવોર્ડ્સ 2024ની કરાઇ જાહેરાત, અહીં જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
Google 20 સપ્ટેમ્બરના રોજ બંધ કરશે આ લોકોના Gmail, આ ટ્રિકથી બચાવો તમારુ એકાઉન્ટ
Google 20 સપ્ટેમ્બરના રોજ બંધ કરશે આ લોકોના Gmail, આ ટ્રિકથી બચાવો તમારુ એકાઉન્ટ
Bank Jobs: જો તમારી પાસે આ યોગ્યતા હોય તો SBIમાં નોકરી માટે કરો અરજી, 93,960 રૂપિયા મળશે પગાર
Bank Jobs: જો તમારી પાસે આ યોગ્યતા હોય તો SBIમાં નોકરી માટે કરો અરજી, 93,960 રૂપિયા મળશે પગાર
UPI Transaction Limit: શું તમે UPIથી પેમેન્ટ કરો છો? જાણો હવે એક દિવસમાં  કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકશો
UPI Transaction Limit: શું તમે UPIથી પેમેન્ટ કરો છો? જાણો હવે એક દિવસમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકશો
Embed widget