શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Health : ભીંડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, આજે જ ડાયેટમાં કરો સામેલ
Health : ભીંડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, આજે જ ડાયેટમાં કરો સામેલ
![Health : ભીંડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, આજે જ ડાયેટમાં કરો સામેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/799682ce24d1480144c603602e0cdee2171827666259578_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/7
![દરેક પ્રકારના લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાને કારણે હૃદયને લગતી બિમારીઓમાં વધારો થઇ જાય છે. ભીંડામાં રહેલુ પેક્ટિન નામનું તત્વ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/59f6a046a3e09c8a8f68d82059d15abebf67f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરેક પ્રકારના લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાને કારણે હૃદયને લગતી બિમારીઓમાં વધારો થઇ જાય છે. ભીંડામાં રહેલુ પેક્ટિન નામનું તત્વ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
2/7
![ભીંડામાંથી એન્ટી ઓક્સ્ડિન્ટ પણ સારી માત્રામાં મળી છે. આ કારણે તમારે ભીંડાને ડાયેટમાં જરુર સામેલ કરવો જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/bfdde4101ebf61424e3ca4c537513bb84234e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભીંડામાંથી એન્ટી ઓક્સ્ડિન્ટ પણ સારી માત્રામાં મળી છે. આ કારણે તમારે ભીંડાને ડાયેટમાં જરુર સામેલ કરવો જોઈએ.
3/7
![ભીંડામાં વિટામિન A અને બીટા કેરોટિન સૌથી મહત્વના પોષક તત્વો મળી આવે છે અને આ જ બંને આંખોની રોશની માટે ફાયદાકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/28f4f48c566e80816b065f83c68ee58018072.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભીંડામાં વિટામિન A અને બીટા કેરોટિન સૌથી મહત્વના પોષક તત્વો મળી આવે છે અને આ જ બંને આંખોની રોશની માટે ફાયદાકારક છે.
4/7
![વિટામિન A અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો છે જે આંખોમાં થતા મોતિયા અને બીજી બિમારીઓથી દૂર કરવામાં મદદરૂપ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/ac079729bc3060ed67f4925c14b99d8ffc7c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિટામિન A અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો છે જે આંખોમાં થતા મોતિયા અને બીજી બિમારીઓથી દૂર કરવામાં મદદરૂપ થાય છે.
5/7
![ભીંડામાં ડાઇટ્રી ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જે બ્લડ શુગરને કંટ્રોલ રાખવાનું કામ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/b533756172f070830fe89b51f7c3b98bfd6ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભીંડામાં ડાઇટ્રી ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જે બ્લડ શુગરને કંટ્રોલ રાખવાનું કામ કરે છે.
6/7
![ભીંડાનું એન્ટી ડાયાબિટીક ગુણ બીટા સેલ્સ વિકાસમાં પણ અસરકારક પુરવાર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/7b9b47ad7c3ad588d758a87529cdcae6b6f54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભીંડાનું એન્ટી ડાયાબિટીક ગુણ બીટા સેલ્સ વિકાસમાં પણ અસરકારક પુરવાર થાય છે.
7/7
![ભીંડામાં બીજા શાકભાજીની સરખામણીએ વધુ માત્રામાં કોન્સેન્ટ્રેટેડ એન્ટી ઓક્સિડન્ટ હોય છે. આ એન્ટી ઓક્સિડન્ટ ફ્રી- રેડિકલ્સની અસરથી આપણા કોષોને બચાવે છે અને કેન્સરથી શરીરનું રક્ષણ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/c32500ad47bec6416539d08bc54798d12e1cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભીંડામાં બીજા શાકભાજીની સરખામણીએ વધુ માત્રામાં કોન્સેન્ટ્રેટેડ એન્ટી ઓક્સિડન્ટ હોય છે. આ એન્ટી ઓક્સિડન્ટ ફ્રી- રેડિકલ્સની અસરથી આપણા કોષોને બચાવે છે અને કેન્સરથી શરીરનું રક્ષણ કરે છે.
Published at : 13 Jun 2024 04:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)