શોધખોળ કરો
Health: પેટ સાફ ન થવાની સ્થિતિ અનેક રોગને નોતરશે, આ ડ્રિન્કસનું ખાલી પેટ કરો સેવન, થશે ફાયદો
જો આપ બહુ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો ડ્રિન્કનું સેવન કરી શકો છો તેનાથી ફાયદા થશે
![જો આપ બહુ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો ડ્રિન્કનું સેવન કરી શકો છો તેનાથી ફાયદા થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/28/537c86a655730d3d2d8c696c52f523f3169589437394381_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/5
![જો આપ બહુ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો ડ્રિન્કનું સેવન કરી શકો છો તેનાથી ફાયદા થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/28/f3ccdd27d2000e3f9255a7e3e2c488006327e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ બહુ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો ડ્રિન્કનું સેવન કરી શકો છો તેનાથી ફાયદા થશે
2/5
![અયોગ્ય આહારશૈલીના કારણે કબજિયાતની સમસ્યા થાય છે. આ સમસ્યામાં વરિયાળીના પાણીનું સેવન પાચને દુરસ્ત બનાવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/28/156005c5baf40ff51a327f1c34f2975b845a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અયોગ્ય આહારશૈલીના કારણે કબજિયાતની સમસ્યા થાય છે. આ સમસ્યામાં વરિયાળીના પાણીનું સેવન પાચને દુરસ્ત બનાવશે.
3/5
![વરિયાળી ગેસ એસિડિટીની સમસ્યાને દૂર કરે છે. આદુનો રસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પણ રાહત મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/28/799bad5a3b514f096e69bbc4a7896cd910b19.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરિયાળી ગેસ એસિડિટીની સમસ્યાને દૂર કરે છે. આદુનો રસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પણ રાહત મળે છે.
4/5
![આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે, જે બીમારીથી રક્ષણ આપવામાં કારગર છે.જે ગેસ અને અપચાની સમસ્યાથી રાહત આપશે. આદુનો ઉકાળો આપને રાહત આપશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/28/d0096ec6c83575373e3a21d129ff8fef634b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે, જે બીમારીથી રક્ષણ આપવામાં કારગર છે.જે ગેસ અને અપચાની સમસ્યાથી રાહત આપશે. આદુનો ઉકાળો આપને રાહત આપશે
5/5
![જો આપ બહુ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો ખાલી પેટે જીરા પાણીનું પણ સેવન કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/28/032b2cc936860b03048302d991c3498fc3481.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ બહુ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો ખાલી પેટે જીરા પાણીનું પણ સેવન કરી શકો છો.
Published at : 28 Sep 2023 03:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)