શોધખોળ કરો

Orange Juice: કોરોના સમયગાળા દરમિયાન પીવો સંતરાનો જ્યૂસ, રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે દૂર થશે ઘણી સમસ્યાઓ

પ્રતિકાત્મક તસવીર

1/7
નારંગીના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે જ તે શરીરની અન્ય સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. આવો જાણીએ સંતરાનો રસ પીવાના સ્વાસ્થ્ય લાભો વિશે- (ફોટો - Pixabay)
નારંગીના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે જ તે શરીરની અન્ય સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. આવો જાણીએ સંતરાનો રસ પીવાના સ્વાસ્થ્ય લાભો વિશે- (ફોટો - Pixabay)
2/7
નારંગીના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે એક ઉત્તમ એન્ટીઑકિસડન્ટ છે. તેના ઉપયોગથી તમારી ત્વચા ચમકી શકે છે. (ફોટો - Pixabay)
નારંગીના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે એક ઉત્તમ એન્ટીઑકિસડન્ટ છે. તેના ઉપયોગથી તમારી ત્વચા ચમકી શકે છે. (ફોટો - Pixabay)
3/7
નારંગીનો રસ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ તમારા હૃદયને સુરક્ષિત રાખે છે. (ફોટો - Pixabay)
નારંગીનો રસ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ તમારા હૃદયને સુરક્ષિત રાખે છે. (ફોટો - Pixabay)
4/7
વજન ઘટાડવા માટે નારંગીનો રસ પીવો. તે તમારા શરીરમાં થતી બળતરા ઘટાડે છે. (ફોટો - Pixabay)
વજન ઘટાડવા માટે નારંગીનો રસ પીવો. તે તમારા શરીરમાં થતી બળતરા ઘટાડે છે. (ફોટો - Pixabay)
5/7
સંતરાના રસમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફેક્શન ગુણો જોવા મળે છે, જે શરદી અને ફ્લૂની સમસ્યાને દૂર કરી શકે છે. (ફોટો - Pixabay)
સંતરાના રસમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફેક્શન ગુણો જોવા મળે છે, જે શરદી અને ફ્લૂની સમસ્યાને દૂર કરી શકે છે. (ફોટો - Pixabay)
6/7
નારંગીનો રસ કિડનીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી કિડનીમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢી શકાય છે. (ફોટો - Pixabay)
નારંગીનો રસ કિડનીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી કિડનીમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢી શકાય છે. (ફોટો - Pixabay)
7/7
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નારંગીનો રસ પીવો. નારંગીના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. (ફોટો - Pixabay)
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નારંગીનો રસ પીવો. નારંગીના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. (ફોટો - Pixabay)

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Embed widget