શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સન પોઇઝનિંગના કારણે ચામડીને થઇ શકે છે આ પાંચ નુકસાન, જાણો બચવાની રીત
Sun Poisoning: મોટાભાગના લોકો સન પોઈઝનિંગને કારણે પરેશાન રહે છે, સન પોઈઝનિંગને કારણે તમને આ પાંચ નુકસાન થઇ શકે છે.
![Sun Poisoning: મોટાભાગના લોકો સન પોઈઝનિંગને કારણે પરેશાન રહે છે, સન પોઈઝનિંગને કારણે તમને આ પાંચ નુકસાન થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/c9a7820e1c6eb0bcfee6c9df7415c993171723127971274_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/5
![Sun Poisoning: મોટાભાગના લોકો સન પોઈઝનિંગને કારણે પરેશાન રહે છે, સન પોઈઝનિંગને કારણે તમને આ પાંચ નુકસાન થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/4efdd2f969559e8b1c92e99f32ded48e81e05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sun Poisoning: મોટાભાગના લોકો સન પોઈઝનિંગને કારણે પરેશાન રહે છે, સન પોઈઝનિંગને કારણે તમને આ પાંચ નુકસાન થઇ શકે છે.
2/5
![વારંવાર સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવવાથી તમારી સ્ક્રીન પર કરચલી પડી જાય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/3fb5ed13afe8714a7e5d13ee506003dd587b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વારંવાર સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવવાથી તમારી સ્ક્રીન પર કરચલી પડી જાય છે
3/5
![કેટલાક લોકોને સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવવાથી એલર્જી થઈ શકે છે. જેના કારણે ચહેરા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/f99687dd719c4e8bc6a39e946c3d9ef7d91f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલાક લોકોને સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવવાથી એલર્જી થઈ શકે છે. જેના કારણે ચહેરા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે.
4/5
![સૂર્ય પ્રકાશના સંપર્કમાં રહેવાથી સ્ક્રીન પર ફોલ્લાઓ થઈ શકે છે અને જ્યારે તે ફૂટે છે, ત્યારે તે ખૂબ પીડાનું કારણ બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/2de40e0d504f583cda7465979f958a982e834.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૂર્ય પ્રકાશના સંપર્કમાં રહેવાથી સ્ક્રીન પર ફોલ્લાઓ થઈ શકે છે અને જ્યારે તે ફૂટે છે, ત્યારે તે ખૂબ પીડાનું કારણ બને છે.
5/5
![આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે સનસ્ક્રીન લગાવો અને તડકામાં બહાર જવાનું ટાળો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/e4bde0eb46b8f32ef4b4207f5344b4d459d16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે સનસ્ક્રીન લગાવો અને તડકામાં બહાર જવાનું ટાળો.
Published at : 01 Jun 2024 02:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)