શોધખોળ કરો
દહીંની સાથે આ વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ, થશે મોટું નુકસાન
દહીંની સાથે આ વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ, થશે મોટું નુકસાન
પ્રતિકાત્મક તસવીર
1/6

દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ ઘણા એવા ફૂડ્સ છે જેનું સેવન દહીં સાથે ક્યારેય ન કરવું જોઈએ. લોકો દહીં અને માછલીનું એકસાથે સેવન કરવાની ના પાડતા હોય છે. આયુર્વેદ અનુસાર દહીંની સાથે અન્ય વસ્તુઓ મિશ્ર કરીને પણ તેનું સેવન ના કરવું જોઈએ.
2/6

દહીં સાથે અમૂક પ્રકારના ફૂડ્સ ખાવામાં આવે તો પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
Published at : 27 Nov 2024 09:59 PM (IST)
આગળ જુઓ





















