શોધખોળ કરો

Health: ગેસ અને એસિડિટીની સમસ્યામાં કારગર ટિપ્સ, રસોડામાં મોજૂદ આ મસાલા અપાવશે રાહત

પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે.

પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે. પરંતુ કેટલીકવાર રસોડામાં મોજૂદ કેટલાક મસાલા આ સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદરૂપ થાય છે.
પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે. પરંતુ કેટલીકવાર રસોડામાં મોજૂદ કેટલાક મસાલા આ સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદરૂપ થાય છે.
2/6
અજમામાં કેટલાક ગુણો જોવા મળે છે જે પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.અજમામાં એન્ટિ-એસિડ ગુણ હોય છે જે પેટમાં એસિડિટીની અસર ઘટાડે છે અને પેટની પટલની બળતરા દૂર કરે છે. અજમાના પાણીનું સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યાથી રાહત મળે છે. આમ, અજમાપાચન સંબંધી વિકારમાં ફાયદાકારક છે.
અજમામાં કેટલાક ગુણો જોવા મળે છે જે પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.અજમામાં એન્ટિ-એસિડ ગુણ હોય છે જે પેટમાં એસિડિટીની અસર ઘટાડે છે અને પેટની પટલની બળતરા દૂર કરે છે. અજમાના પાણીનું સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યાથી રાહત મળે છે. આમ, અજમાપાચન સંબંધી વિકારમાં ફાયદાકારક છે.
3/6
આદુમાં જીંજરોલ નામનું સંયોજન હોય છે જે પાચનમાં મદદ કરે છે અને એસિડિટી ઘટાડે છે. તેથી આદુની ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે અને ગેસની રચના ઓછી થાય છે જે એસિડિટીનું કારણ બને છે. તમે આદુનું પાણી અથવા ચા બનાવીને પી શકો છો.
આદુમાં જીંજરોલ નામનું સંયોજન હોય છે જે પાચનમાં મદદ કરે છે અને એસિડિટી ઘટાડે છે. તેથી આદુની ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે અને ગેસની રચના ઓછી થાય છે જે એસિડિટીનું કારણ બને છે. તમે આદુનું પાણી અથવા ચા બનાવીને પી શકો છો.
4/6
જીરું પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક છે. જીરુંમાં સોજા બળતરા વિરોધી ગુણ હોય છે જે એસિડિટી અને પેટની સોજો ઘટાડે છે. તે પેટમાં એસિડની અસરને પણ ઘટાડે છે, જે એસિડિટીથી રાહત આપે છે. જીરામાં જોવા મળતા થાઇમોલ અને કર્ક્યુમિન પેટની પરતો  ફાયદાકારક છે અને ઉલ્ટી જેવી સમસ્યાને અટકાવે છે. તેથી જીરાના ઉપયોગથી એસિડિટી જેવી સમસ્યામાં રાહત મળે છે.
જીરું પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક છે. જીરુંમાં સોજા બળતરા વિરોધી ગુણ હોય છે જે એસિડિટી અને પેટની સોજો ઘટાડે છે. તે પેટમાં એસિડની અસરને પણ ઘટાડે છે, જે એસિડિટીથી રાહત આપે છે. જીરામાં જોવા મળતા થાઇમોલ અને કર્ક્યુમિન પેટની પરતો ફાયદાકારક છે અને ઉલ્ટી જેવી સમસ્યાને અટકાવે છે. તેથી જીરાના ઉપયોગથી એસિડિટી જેવી સમસ્યામાં રાહત મળે છે.
5/6
હીંગમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે જે હેલિકોબેક્ટર પાયલોરી જેવા બેક્ટેરિયાનો નાશ કરે છે જે એસિડિટીનું કારણ બને છે. હીંગનું પાણી પીવાથી એસિડિટીથી રાહત મળે છે.
હીંગમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે જે હેલિકોબેક્ટર પાયલોરી જેવા બેક્ટેરિયાનો નાશ કરે છે જે એસિડિટીનું કારણ બને છે. હીંગનું પાણી પીવાથી એસિડિટીથી રાહત મળે છે.
6/6
એલચીમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે એસિડિટી અને પેટના દુખાવામાં રાહત આપે છે. એલચીની ચા પીવાથી ફાયદો થાય છે.
એલચીમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે એસિડિટી અને પેટના દુખાવામાં રાહત આપે છે. એલચીની ચા પીવાથી ફાયદો થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Monsoon Hair Tips: મોનસૂનમાં આ ભૂલ કારણે હેર બને છે  ડ્રાય, જાણો  મોનસૂન હેર કેર ટિપ્સ
Monsoon Hair Tips: મોનસૂનમાં આ ભૂલ કારણે હેર બને છે ડ્રાય, જાણો મોનસૂન હેર કેર ટિપ્સ
Monsoon Skin Care: ચોમાસામાં પાણી ભરેલી જગ્યામાંથી પસાર થતાં પહેલા સાવઘાન, થઇ શકે છે સ્કિનનો આ રોગ
Monsoon Skin Care: ચોમાસામાં પાણી ભરેલી જગ્યામાંથી પસાર થતાં પહેલા સાવઘાન, થઇ શકે છે સ્કિનનો આ રોગ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
Embed widget