શોધખોળ કરો

Health: ગેસ અને એસિડિટીની સમસ્યામાં કારગર ટિપ્સ, રસોડામાં મોજૂદ આ મસાલા અપાવશે રાહત

પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે.

પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે. પરંતુ કેટલીકવાર રસોડામાં મોજૂદ કેટલાક મસાલા આ સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદરૂપ થાય છે.
પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે. પરંતુ કેટલીકવાર રસોડામાં મોજૂદ કેટલાક મસાલા આ સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદરૂપ થાય છે.
2/6
અજમામાં કેટલાક ગુણો જોવા મળે છે જે પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.અજમામાં એન્ટિ-એસિડ ગુણ હોય છે જે પેટમાં એસિડિટીની અસર ઘટાડે છે અને પેટની પટલની બળતરા દૂર કરે છે. અજમાના પાણીનું સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યાથી રાહત મળે છે. આમ, અજમાપાચન સંબંધી વિકારમાં ફાયદાકારક છે.
અજમામાં કેટલાક ગુણો જોવા મળે છે જે પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.અજમામાં એન્ટિ-એસિડ ગુણ હોય છે જે પેટમાં એસિડિટીની અસર ઘટાડે છે અને પેટની પટલની બળતરા દૂર કરે છે. અજમાના પાણીનું સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યાથી રાહત મળે છે. આમ, અજમાપાચન સંબંધી વિકારમાં ફાયદાકારક છે.
3/6
આદુમાં જીંજરોલ નામનું સંયોજન હોય છે જે પાચનમાં મદદ કરે છે અને એસિડિટી ઘટાડે છે. તેથી આદુની ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે અને ગેસની રચના ઓછી થાય છે જે એસિડિટીનું કારણ બને છે. તમે આદુનું પાણી અથવા ચા બનાવીને પી શકો છો.
આદુમાં જીંજરોલ નામનું સંયોજન હોય છે જે પાચનમાં મદદ કરે છે અને એસિડિટી ઘટાડે છે. તેથી આદુની ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે અને ગેસની રચના ઓછી થાય છે જે એસિડિટીનું કારણ બને છે. તમે આદુનું પાણી અથવા ચા બનાવીને પી શકો છો.
4/6
જીરું પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક છે. જીરુંમાં સોજા બળતરા વિરોધી ગુણ હોય છે જે એસિડિટી અને પેટની સોજો ઘટાડે છે. તે પેટમાં એસિડની અસરને પણ ઘટાડે છે, જે એસિડિટીથી રાહત આપે છે. જીરામાં જોવા મળતા થાઇમોલ અને કર્ક્યુમિન પેટની પરતો  ફાયદાકારક છે અને ઉલ્ટી જેવી સમસ્યાને અટકાવે છે. તેથી જીરાના ઉપયોગથી એસિડિટી જેવી સમસ્યામાં રાહત મળે છે.
જીરું પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક છે. જીરુંમાં સોજા બળતરા વિરોધી ગુણ હોય છે જે એસિડિટી અને પેટની સોજો ઘટાડે છે. તે પેટમાં એસિડની અસરને પણ ઘટાડે છે, જે એસિડિટીથી રાહત આપે છે. જીરામાં જોવા મળતા થાઇમોલ અને કર્ક્યુમિન પેટની પરતો ફાયદાકારક છે અને ઉલ્ટી જેવી સમસ્યાને અટકાવે છે. તેથી જીરાના ઉપયોગથી એસિડિટી જેવી સમસ્યામાં રાહત મળે છે.
5/6
હીંગમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે જે હેલિકોબેક્ટર પાયલોરી જેવા બેક્ટેરિયાનો નાશ કરે છે જે એસિડિટીનું કારણ બને છે. હીંગનું પાણી પીવાથી એસિડિટીથી રાહત મળે છે.
હીંગમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે જે હેલિકોબેક્ટર પાયલોરી જેવા બેક્ટેરિયાનો નાશ કરે છે જે એસિડિટીનું કારણ બને છે. હીંગનું પાણી પીવાથી એસિડિટીથી રાહત મળે છે.
6/6
એલચીમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે એસિડિટી અને પેટના દુખાવામાં રાહત આપે છે. એલચીની ચા પીવાથી ફાયદો થાય છે.
એલચીમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે એસિડિટી અને પેટના દુખાવામાં રાહત આપે છે. એલચીની ચા પીવાથી ફાયદો થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Saurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાંGujarat Rain Forecast | દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તુટી પડશે ભારે પવન સાથે વરસાદValsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર, 3 ગુજરાતી સહિત આ રહ્યા જીતના હીરો
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
Embed widget