શોધખોળ કરો

Health: ગેસ અને એસિડિટીની સમસ્યામાં કારગર ટિપ્સ, રસોડામાં મોજૂદ આ મસાલા અપાવશે રાહત

પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે.

પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે. પરંતુ કેટલીકવાર રસોડામાં મોજૂદ કેટલાક મસાલા આ સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદરૂપ થાય છે.
પેટ સંબંધિત તમામ સમસ્યાઓ જેમ કે એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સામાન્ય રીતે આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે થાય છે. પરંતુ કેટલીકવાર રસોડામાં મોજૂદ કેટલાક મસાલા આ સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદરૂપ થાય છે.
2/6
અજમામાં કેટલાક ગુણો જોવા મળે છે જે પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.અજમામાં એન્ટિ-એસિડ ગુણ હોય છે જે પેટમાં એસિડિટીની અસર ઘટાડે છે અને પેટની પટલની બળતરા દૂર કરે છે. અજમાના પાણીનું સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યાથી રાહત મળે છે. આમ, અજમાપાચન સંબંધી વિકારમાં ફાયદાકારક છે.
અજમામાં કેટલાક ગુણો જોવા મળે છે જે પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.અજમામાં એન્ટિ-એસિડ ગુણ હોય છે જે પેટમાં એસિડિટીની અસર ઘટાડે છે અને પેટની પટલની બળતરા દૂર કરે છે. અજમાના પાણીનું સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યાથી રાહત મળે છે. આમ, અજમાપાચન સંબંધી વિકારમાં ફાયદાકારક છે.
3/6
આદુમાં જીંજરોલ નામનું સંયોજન હોય છે જે પાચનમાં મદદ કરે છે અને એસિડિટી ઘટાડે છે. તેથી આદુની ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે અને ગેસની રચના ઓછી થાય છે જે એસિડિટીનું કારણ બને છે. તમે આદુનું પાણી અથવા ચા બનાવીને પી શકો છો.
આદુમાં જીંજરોલ નામનું સંયોજન હોય છે જે પાચનમાં મદદ કરે છે અને એસિડિટી ઘટાડે છે. તેથી આદુની ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે અને ગેસની રચના ઓછી થાય છે જે એસિડિટીનું કારણ બને છે. તમે આદુનું પાણી અથવા ચા બનાવીને પી શકો છો.
4/6
જીરું પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક છે. જીરુંમાં સોજા બળતરા વિરોધી ગુણ હોય છે જે એસિડિટી અને પેટની સોજો ઘટાડે છે. તે પેટમાં એસિડની અસરને પણ ઘટાડે છે, જે એસિડિટીથી રાહત આપે છે. જીરામાં જોવા મળતા થાઇમોલ અને કર્ક્યુમિન પેટની પરતો  ફાયદાકારક છે અને ઉલ્ટી જેવી સમસ્યાને અટકાવે છે. તેથી જીરાના ઉપયોગથી એસિડિટી જેવી સમસ્યામાં રાહત મળે છે.
જીરું પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક છે. જીરુંમાં સોજા બળતરા વિરોધી ગુણ હોય છે જે એસિડિટી અને પેટની સોજો ઘટાડે છે. તે પેટમાં એસિડની અસરને પણ ઘટાડે છે, જે એસિડિટીથી રાહત આપે છે. જીરામાં જોવા મળતા થાઇમોલ અને કર્ક્યુમિન પેટની પરતો ફાયદાકારક છે અને ઉલ્ટી જેવી સમસ્યાને અટકાવે છે. તેથી જીરાના ઉપયોગથી એસિડિટી જેવી સમસ્યામાં રાહત મળે છે.
5/6
હીંગમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે જે હેલિકોબેક્ટર પાયલોરી જેવા બેક્ટેરિયાનો નાશ કરે છે જે એસિડિટીનું કારણ બને છે. હીંગનું પાણી પીવાથી એસિડિટીથી રાહત મળે છે.
હીંગમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે જે હેલિકોબેક્ટર પાયલોરી જેવા બેક્ટેરિયાનો નાશ કરે છે જે એસિડિટીનું કારણ બને છે. હીંગનું પાણી પીવાથી એસિડિટીથી રાહત મળે છે.
6/6
એલચીમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે એસિડિટી અને પેટના દુખાવામાં રાહત આપે છે. એલચીની ચા પીવાથી ફાયદો થાય છે.
એલચીમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે એસિડિટી અને પેટના દુખાવામાં રાહત આપે છે. એલચીની ચા પીવાથી ફાયદો થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં,  રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક!  મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે આ ફાયદાઓ
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે આ ફાયદાઓ
Embed widget