શોધખોળ કરો

સવારનું એલાર્મ પણ તમને આપી શકે છે ઝટકો, જાણો કેટલું છે ખતરનાક?

ઘણા લોકો રાત્રે સૂતા અગાઉ સવારે વહેલા ઉઠવા માટે એલાર્મ સેટ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ એલાર્મ તમારા માટે કેટલું જોખમી સાબિત થઇ શકે છે. તે આપણા બધાની આદત છે

ઘણા લોકો રાત્રે સૂતા અગાઉ સવારે વહેલા ઉઠવા માટે એલાર્મ સેટ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ એલાર્મ તમારા માટે કેટલું જોખમી સાબિત થઇ શકે છે. તે આપણા બધાની આદત છે

પ્રતિકાત્મક તસવીર

1/6
ઘણા લોકો રાત્રે સૂતા અગાઉ સવારે વહેલા ઉઠવા માટે એલાર્મ સેટ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ એલાર્મ તમારા માટે કેટલું જોખમી સાબિત થઇ શકે છે. તે આપણા બધાની આદત છે, પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે? શું તમારી આ આદત તમારા માટે ખતરનાક બની શકે છે?
ઘણા લોકો રાત્રે સૂતા અગાઉ સવારે વહેલા ઉઠવા માટે એલાર્મ સેટ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ એલાર્મ તમારા માટે કેટલું જોખમી સાબિત થઇ શકે છે. તે આપણા બધાની આદત છે, પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે? શું તમારી આ આદત તમારા માટે ખતરનાક બની શકે છે?
2/6
નિષ્ણાતોના મતે ઊંઘ દરમિયાન શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. આ સમય દરમિયાન મોટેથી વાગતું એલાર્મ સૌથી વધુ અસર કરે છે.
નિષ્ણાતોના મતે ઊંઘ દરમિયાન શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. આ સમય દરમિયાન મોટેથી વાગતું એલાર્મ સૌથી વધુ અસર કરે છે.
3/6
વાસ્તવમાં સૂતી વખતે લોહી થોડું જાડું થઈ જાય છે. જ્યારે એલાર્મ વાગે ત્યારે અચાનક બ્લડ પ્રેશર વધી જાય છે. આ સાથે હૃદયના ધબકારા પણ વધે છે.
વાસ્તવમાં સૂતી વખતે લોહી થોડું જાડું થઈ જાય છે. જ્યારે એલાર્મ વાગે ત્યારે અચાનક બ્લડ પ્રેશર વધી જાય છે. આ સાથે હૃદયના ધબકારા પણ વધે છે.
4/6
ઘણા લોકો સમયસર જાગવા માટે અનેક એલાર્મ સેટ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે તે સતત વાગે છે ત્યારે વ્યક્તિનો મૂડ સવારે બગડે છે અને આખો દિવસ ટેન્શનમાં પસાર થાય છે.
ઘણા લોકો સમયસર જાગવા માટે અનેક એલાર્મ સેટ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે તે સતત વાગે છે ત્યારે વ્યક્તિનો મૂડ સવારે બગડે છે અને આખો દિવસ ટેન્શનમાં પસાર થાય છે.
5/6
ગાઢ નિંદ્રામાંથી અચાનક જાગી જવાથી યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા પર પણ નકારાત્મક અસર પડે છે. દરરોજ આમ કરવાથી તણાવ વધે છે.
ગાઢ નિંદ્રામાંથી અચાનક જાગી જવાથી યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા પર પણ નકારાત્મક અસર પડે છે. દરરોજ આમ કરવાથી તણાવ વધે છે.
6/6
આ સિવાય લાંબા સમય સુધી એલાર્મ પર નિર્ભર રહેવાથી પણ ઊંઘનું ચક્ર બગડે છે અને ઘણી સમસ્યાઓને જન્મ આપે છે.
આ સિવાય લાંબા સમય સુધી એલાર્મ પર નિર્ભર રહેવાથી પણ ઊંઘનું ચક્ર બગડે છે અને ઘણી સમસ્યાઓને જન્મ આપે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન
Embed widget