શોધખોળ કરો

Stop Snoring Immediately:નસકોરાના અવાજની પરેશાની સતાવે છે, આ ઉપાય અજમાવી જુઓ

અનિયમિત જીવનશૈલીને કારણે સૂતી વખતે નસકોરા બોલવા એ સામાન્ય બાબત છે. પરંતુ તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની પણ હોઈ શકે છે.

અનિયમિત જીવનશૈલીને કારણે સૂતી વખતે નસકોરા બોલવા એ સામાન્ય બાબત છે. પરંતુ તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની પણ હોઈ શકે છે.

નસકોરોના અવાજનો ઉપાય

1/7
Snoring Tips: અનિયમિત જીવનશૈલીને કારણે સૂતી વખતે નસકોરા બોલવા એ સામાન્ય બાબત છે. પરંતુ તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની પણ હોઈ શકે છે.
Snoring Tips: અનિયમિત જીવનશૈલીને કારણે સૂતી વખતે નસકોરા બોલવા એ સામાન્ય બાબત છે. પરંતુ તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની પણ હોઈ શકે છે.
2/7
નસકોરાં લેવાથી માત્ર તમારા સ્વાસ્થ્ય માટે જ હાનિકારક નથી પરંતુ તમારી નજીક સૂતા લોકો માટે પણ હાનિકારક છે. આ સંકેતો છે કે તમારા હૃદય પર કેટલું પ્રેસર આવે છે.
નસકોરાં લેવાથી માત્ર તમારા સ્વાસ્થ્ય માટે જ હાનિકારક નથી પરંતુ તમારી નજીક સૂતા લોકો માટે પણ હાનિકારક છે. આ સંકેતો છે કે તમારા હૃદય પર કેટલું પ્રેસર આવે છે.
3/7
તમે મધનો ઉપયોગ કરીને નસકોરાથી રાહત મેળવી શકો છો. રાત્રે સૂતા પહેલા ગરમ પાણી અથવા દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી નાકનો માર્ગ ખૂલી જશે, જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહીં થાય.
તમે મધનો ઉપયોગ કરીને નસકોરાથી રાહત મેળવી શકો છો. રાત્રે સૂતા પહેલા ગરમ પાણી અથવા દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી નાકનો માર્ગ ખૂલી જશે, જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહીં થાય.
4/7
એક ગ્લાસ દૂધમાં થોડી હળદર નાખીને પીવાથી પણ નસકોરાથી રાહત મળે છે. હળદરના સોજા  વિરોધી અને એન્ટિબાયોટિક ગુણો નાકના કંજેકશનને  ઘટાડવામાં મદદ કરે છે.
એક ગ્લાસ દૂધમાં થોડી હળદર નાખીને પીવાથી પણ નસકોરાથી રાહત મળે છે. હળદરના સોજા વિરોધી અને એન્ટિબાયોટિક ગુણો નાકના કંજેકશનને ઘટાડવામાં મદદ કરે છે.
5/7
સફરજન ખાવાથી નસકોરાની સમસ્યા પણ દૂર થાય છે. તેમાં રહેલા પોષક તત્વો રક્ત વાહિનીઓના કાર્યને સુધારવાનું કામ કરે છે, જેના કારણે નસકોરાની સમસ્યા દૂર થઈ જાય છે.
સફરજન ખાવાથી નસકોરાની સમસ્યા પણ દૂર થાય છે. તેમાં રહેલા પોષક તત્વો રક્ત વાહિનીઓના કાર્યને સુધારવાનું કામ કરે છે, જેના કારણે નસકોરાની સમસ્યા દૂર થઈ જાય છે.
6/7
આદુમાં રહેલા પોષક તત્વો રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. સૂતા પહેલા આદુની ચા પીવાથી નસકોરાની સમસ્યા દૂર થાય છે.
આદુમાં રહેલા પોષક તત્વો રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. સૂતા પહેલા આદુની ચા પીવાથી નસકોરાની સમસ્યા દૂર થાય છે.
7/7
અનાનસ તમારા શરીરના રક્ત પરિભ્રમણને સુધારવાની સાથે નાકની સોજો ઘટાડવામાં મદદ કરે છે. આને તમારા આહારમાં સામેલ કરવાથી તમને નસકોરાથી છુટકારો મળશે.
અનાનસ તમારા શરીરના રક્ત પરિભ્રમણને સુધારવાની સાથે નાકની સોજો ઘટાડવામાં મદદ કરે છે. આને તમારા આહારમાં સામેલ કરવાથી તમને નસકોરાથી છુટકારો મળશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
ABP Premium

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Embed widget