શોધખોળ કરો
Health Tips: Sprouted Wheat નું સેવન કરવાથી સ્વાસ્થ્યના થાય છે આ અદભૂત ફાયદા
પ્રતીકાત્મક તસવીર
1/5

ઘઉંનો સામાન્ય રીતે લોટ તરીકે ઉપયોગ થાય છે. પરંતુ શું આપ જાણો છો કે, અંકુરિત ઘઉં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આવો જાણીએ કેવી રીતે.
2/5

ઘઉંનો સામાન્ય રીતે લોટ તરીકે ઉપયોગ થાય છે. ઘઉંનો લોટ સ્વાદથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ તેની સાથે ઘઉંનો પણ અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. જેમ કે તેના દળિયાને અંકુરિત કરીને તે ખાવા. અંકુરિત ઘઉં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને અંકુરિત કરીને ખાવાથી અન્ય અંકુરિત અનાજ કરતાં વધુ ફાયદાકારક છે. શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવાથી લઈને પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અંકુરિત ઘઉં ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં અંકુરિત ઘઉં ખાવાના ફાયદા વિશે જણાવીશું.
Published at : 22 Feb 2022 04:47 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ગુજરાત
લાઇફસ્ટાઇલ





















