શોધખોળ કરો

Health Tips: Sprouted Wheat નું સેવન કરવાથી સ્વાસ્થ્યના થાય છે આ અદભૂત ફાયદા

પ્રતીકાત્મક તસવીર

1/5
ઘઉંનો સામાન્ય રીતે લોટ તરીકે ઉપયોગ થાય છે. પરંતુ શું આપ  જાણો છો કે, અંકુરિત ઘઉં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આવો જાણીએ કેવી રીતે.
ઘઉંનો સામાન્ય રીતે લોટ તરીકે ઉપયોગ થાય છે. પરંતુ શું આપ જાણો છો કે, અંકુરિત ઘઉં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આવો જાણીએ કેવી રીતે.
2/5
ઘઉંનો સામાન્ય રીતે લોટ તરીકે ઉપયોગ થાય છે. ઘઉંનો લોટ સ્વાદથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ તેની સાથે ઘઉંનો પણ અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. જેમ કે તેના દળિયાને અંકુરિત કરીને તે ખાવા.  અંકુરિત ઘઉં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.  તેને અંકુરિત કરીને ખાવાથી અન્ય અંકુરિત અનાજ કરતાં વધુ ફાયદાકારક છે. શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવાથી લઈને પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અંકુરિત ઘઉં ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં અંકુરિત ઘઉં ખાવાના ફાયદા વિશે જણાવીશું.
ઘઉંનો સામાન્ય રીતે લોટ તરીકે ઉપયોગ થાય છે. ઘઉંનો લોટ સ્વાદથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ તેની સાથે ઘઉંનો પણ અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. જેમ કે તેના દળિયાને અંકુરિત કરીને તે ખાવા. અંકુરિત ઘઉં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને અંકુરિત કરીને ખાવાથી અન્ય અંકુરિત અનાજ કરતાં વધુ ફાયદાકારક છે. શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવાથી લઈને પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અંકુરિત ઘઉં ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં અંકુરિત ઘઉં ખાવાના ફાયદા વિશે જણાવીશું.
3/5
વજન નિયંત્રિત કરે છે:અંકુરિત ઘઉં ખાવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે તમે નાસ્તામાં અંકુરિત ઘઉંનો સમાવેશ કરો છો, ત્યારે તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો અને તમે વધુ પડતા ખોરાક લેવાનું ટાળો છો, જેના કારણે શરીરનું વજન વધતું નથી અને શરીર પણ સ્વસ્થ રહે છે.
વજન નિયંત્રિત કરે છે:અંકુરિત ઘઉં ખાવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે તમે નાસ્તામાં અંકુરિત ઘઉંનો સમાવેશ કરો છો, ત્યારે તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો અને તમે વધુ પડતા ખોરાક લેવાનું ટાળો છો, જેના કારણે શરીરનું વજન વધતું નથી અને શરીર પણ સ્વસ્થ રહે છે.
4/5
હાડકાંને મજબૂત બનાવે છે: ફણગાવેલા ઘઉંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અંકૂરિત ઘઉં કેન્સર જેવી ઘાતક બીમારીનું જોખમ પણ ટાળે છે.
હાડકાંને મજબૂત બનાવે છે: ફણગાવેલા ઘઉંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અંકૂરિત ઘઉં કેન્સર જેવી ઘાતક બીમારીનું જોખમ પણ ટાળે છે.
5/5
પાચનમાં સુધારો: નબળા પાચનવાળા લોકોએ તેમના આહારમાં ફણગાવેલા ઘઉંનો સમાવેશ કરવો જોઈએ. ફાઇબરથી ભરપૂર હોવાથી, અંકુરિત ઘઉં સરળ પાચન જાળવવામાં મદદ કરે છે. બીજી તરફ, ફણગાવેલા ઘઉં એવા લોકો માટે ખૂબ જ સારા માનવામાં આવે છે જેમને પાચન સંબંધી સમસ્યા હંમેશા રહે છે.
પાચનમાં સુધારો: નબળા પાચનવાળા લોકોએ તેમના આહારમાં ફણગાવેલા ઘઉંનો સમાવેશ કરવો જોઈએ. ફાઇબરથી ભરપૂર હોવાથી, અંકુરિત ઘઉં સરળ પાચન જાળવવામાં મદદ કરે છે. બીજી તરફ, ફણગાવેલા ઘઉં એવા લોકો માટે ખૂબ જ સારા માનવામાં આવે છે જેમને પાચન સંબંધી સમસ્યા હંમેશા રહે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.