શોધખોળ કરો

Summer Cold Remedies:ગરમીમાં કેમ થઇ જાય છે વારંવાર શરદી-ઉધરસ, જાણો દૂર કરવાના ઉપાય

હેલ્થ ટિપ્સ

1/7
ઉનાળામાં વારંવાર શરદી થવી આપને થોડું વિચિત્ર લાગશે પરંતુ કેટલાક લોકોની એવી તાસીર હોય છે. જેના કારણે શરદી થઇ જાય છેઆ સમસ્યાનું કારણ એન્ટરોવાયરસ છે. આ વાયરલ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. આ સમસ્યાથી પીડાતા હોવ તો છીંક આવવી, નાક બંધ થવું, માથાનો દુખાવો, ચકામા વગેરે સમસ્યા થઈ શકે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે કેટલાક સરળ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આવો જાણીએ આ ઘરેલું ઉપાયો વિશે(Photo - Pixabay)
ઉનાળામાં વારંવાર શરદી થવી આપને થોડું વિચિત્ર લાગશે પરંતુ કેટલાક લોકોની એવી તાસીર હોય છે. જેના કારણે શરદી થઇ જાય છેઆ સમસ્યાનું કારણ એન્ટરોવાયરસ છે. આ વાયરલ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. આ સમસ્યાથી પીડાતા હોવ તો છીંક આવવી, નાક બંધ થવું, માથાનો દુખાવો, ચકામા વગેરે સમસ્યા થઈ શકે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે કેટલાક સરળ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આવો જાણીએ આ ઘરેલું ઉપાયો વિશે(Photo - Pixabay)
2/7
ઉનાળામાં શરદી અને ફ્લૂની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તજનો ઉપયોગ કરો. આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. (Photo - Pixabay)
ઉનાળામાં શરદી અને ફ્લૂની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તજનો ઉપયોગ કરો. આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. (Photo - Pixabay)
3/7
ઉનાળામાં શરદીને લસણના ઉપયોગથી દૂર કરી શકાય છે. આ માટે તમારે દરરોજ સવારે લસણની 1 થી 2 કળીઓનું સેવન કરવું પડશે.
ઉનાળામાં શરદીને લસણના ઉપયોગથી દૂર કરી શકાય છે. આ માટે તમારે દરરોજ સવારે લસણની 1 થી 2 કળીઓનું સેવન કરવું પડશે.
4/7
આદુનું સેવન કરવાથી ઉનાળામાં શરદીથી મુક્તિ મેળવી શકાય છે. લસણના સેવનથી આ સમસ્યાથી રાહત મળે છે.
આદુનું સેવન કરવાથી ઉનાળામાં શરદીથી મુક્તિ મેળવી શકાય છે. લસણના સેવનથી આ સમસ્યાથી રાહત મળે છે.
5/7
ઉનાળાની શરદીને દૂર કરવા માટે પણ હળદરનો ઉપયોગ કારગર છે. આનાથી તમને ઘણો ફાયદો થશે
ઉનાળાની શરદીને દૂર કરવા માટે પણ હળદરનો ઉપયોગ કારગર છે. આનાથી તમને ઘણો ફાયદો થશે
6/7
ઉનાળામાં શરદી,  ઉધરસ જેવી સમસ્યામાં જીરું, વરિયાળીના ઉપયોગ કરીને પણ શરદીની સમસ્યાને ટાળી શકાય છે,
ઉનાળામાં શરદી, ઉધરસ જેવી સમસ્યામાં જીરું, વરિયાળીના ઉપયોગ કરીને પણ શરદીની સમસ્યાને ટાળી શકાય છે,
7/7
ઉનાળામાં ડુંગળીનો રસ પીવાથી શરદી અને ઈન્ફેક્શનની સમસ્યાથી બચી શકાય છે.
ઉનાળામાં ડુંગળીનો રસ પીવાથી શરદી અને ઈન્ફેક્શનની સમસ્યાથી બચી શકાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget