શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Summer Cold Remedies:ગરમીમાં કેમ થઇ જાય છે વારંવાર શરદી-ઉધરસ, જાણો દૂર કરવાના ઉપાય
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/03/ffe9dfd2e1b117a4728e8df99a08bcf2_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેલ્થ ટિપ્સ
1/7
![ઉનાળામાં વારંવાર શરદી થવી આપને થોડું વિચિત્ર લાગશે પરંતુ કેટલાક લોકોની એવી તાસીર હોય છે. જેના કારણે શરદી થઇ જાય છેઆ સમસ્યાનું કારણ એન્ટરોવાયરસ છે. આ વાયરલ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. આ સમસ્યાથી પીડાતા હોવ તો છીંક આવવી, નાક બંધ થવું, માથાનો દુખાવો, ચકામા વગેરે સમસ્યા થઈ શકે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે કેટલાક સરળ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આવો જાણીએ આ ઘરેલું ઉપાયો વિશે(Photo - Pixabay)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/03/f3ccdd27d2000e3f9255a7e3e2c4880062b74.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉનાળામાં વારંવાર શરદી થવી આપને થોડું વિચિત્ર લાગશે પરંતુ કેટલાક લોકોની એવી તાસીર હોય છે. જેના કારણે શરદી થઇ જાય છેઆ સમસ્યાનું કારણ એન્ટરોવાયરસ છે. આ વાયરલ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. આ સમસ્યાથી પીડાતા હોવ તો છીંક આવવી, નાક બંધ થવું, માથાનો દુખાવો, ચકામા વગેરે સમસ્યા થઈ શકે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે કેટલાક સરળ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આવો જાણીએ આ ઘરેલું ઉપાયો વિશે(Photo - Pixabay)
2/7
![ઉનાળામાં શરદી અને ફ્લૂની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તજનો ઉપયોગ કરો. આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. (Photo - Pixabay)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/03/156005c5baf40ff51a327f1c34f2975b01ae9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉનાળામાં શરદી અને ફ્લૂની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તજનો ઉપયોગ કરો. આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. (Photo - Pixabay)
3/7
![ઉનાળામાં શરદીને લસણના ઉપયોગથી દૂર કરી શકાય છે. આ માટે તમારે દરરોજ સવારે લસણની 1 થી 2 કળીઓનું સેવન કરવું પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/03/799bad5a3b514f096e69bbc4a7896cd9483af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉનાળામાં શરદીને લસણના ઉપયોગથી દૂર કરી શકાય છે. આ માટે તમારે દરરોજ સવારે લસણની 1 થી 2 કળીઓનું સેવન કરવું પડશે.
4/7
![આદુનું સેવન કરવાથી ઉનાળામાં શરદીથી મુક્તિ મેળવી શકાય છે. લસણના સેવનથી આ સમસ્યાથી રાહત મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/03/d0096ec6c83575373e3a21d129ff8fefac1c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આદુનું સેવન કરવાથી ઉનાળામાં શરદીથી મુક્તિ મેળવી શકાય છે. લસણના સેવનથી આ સમસ્યાથી રાહત મળે છે.
5/7
![ઉનાળાની શરદીને દૂર કરવા માટે પણ હળદરનો ઉપયોગ કારગર છે. આનાથી તમને ઘણો ફાયદો થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/03/6e5bd347ba7f463a05cb24d9f4833fe934629.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉનાળાની શરદીને દૂર કરવા માટે પણ હળદરનો ઉપયોગ કારગર છે. આનાથી તમને ઘણો ફાયદો થશે
6/7
![ઉનાળામાં શરદી, ઉધરસ જેવી સમસ્યામાં જીરું, વરિયાળીના ઉપયોગ કરીને પણ શરદીની સમસ્યાને ટાળી શકાય છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/03/18e2999891374a475d0687ca9f989d83e2416.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉનાળામાં શરદી, ઉધરસ જેવી સમસ્યામાં જીરું, વરિયાળીના ઉપયોગ કરીને પણ શરદીની સમસ્યાને ટાળી શકાય છે,
7/7
![ઉનાળામાં ડુંગળીનો રસ પીવાથી શરદી અને ઈન્ફેક્શનની સમસ્યાથી બચી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/03/032b2cc936860b03048302d991c3498fd6eff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉનાળામાં ડુંગળીનો રસ પીવાથી શરદી અને ઈન્ફેક્શનની સમસ્યાથી બચી શકાય છે.
Published at : 03 May 2022 12:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)