શોધખોળ કરો
Kajal benefits : રોજ આંખમાં કાજલ લગાવવાના છે આ ફાયદા, ખૂબસૂરતીની સાથે આ સમસ્યા થશે દૂર
આઇ કેર ટિપ્સ
1/7

કાજલથી આંખોની સુંદરતા વધારી શકાય છે. આ સાથે તમારી આંખોને પણ આનાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી આંખોમાંથી ઈન્ફેક્શનની સમસ્યા દૂર થઈ શકે છે.
2/7

કાજલમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે તમને આંખો સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી બેક્ટેરિયાની સમસ્યા થવાની શક્યતા ઓછી રહે છે
Published at : 02 May 2022 01:46 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















