શોધખોળ કરો

Beautiful tips: ચહેરા પરની કરચલીઓને દૂર કરવા માટે આ સરળ ઉપાય અજમાવી જુઓ

આ 4 પ્રકારના છોડના પાંદડા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો...

આ 4 પ્રકારના છોડના પાંદડા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો...

હેલ્થ ટિપ્સ

1/6
આ 4 પ્રકારના છોડના પાંદડા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો...
આ 4 પ્રકારના છોડના પાંદડા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો...
2/6
મીઠા લીમડાના પાન  વાળ માટે કારગ છે.  તેનું  ડિટોક્સ ડ્રિન્ક  વેઇટ લોસ માટે એક હેલ્થી નુસખો છે
મીઠા લીમડાના પાન વાળ માટે કારગ છે. તેનું ડિટોક્સ ડ્રિન્ક વેઇટ લોસ માટે એક હેલ્થી નુસખો છે
3/6
બારમાસીના પાંદડા ડાયાબિટીસ, કેન્સર, ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓની શક્યતાને ઘટાડી શકે છે. તેમાં રહેલા તત્વો શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
બારમાસીના પાંદડા ડાયાબિટીસ, કેન્સર, ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓની શક્યતાને ઘટાડી શકે છે. તેમાં રહેલા તત્વો શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
4/6
નાગર વેલના પાનનું સેવન ઇન્ફેકશનાં ઓષધ સમાન છે. કોઇ ઘા પર તેને પીસીને બાંધવાથી રૂઝ જલ્દી આપી જાય છે. શરદીન અને ગળાના ઇન્ફેકશનમાં તેની ચાવીને ખાવાથી ઇન્ફેકશન દૂર થાય છે.
નાગર વેલના પાનનું સેવન ઇન્ફેકશનાં ઓષધ સમાન છે. કોઇ ઘા પર તેને પીસીને બાંધવાથી રૂઝ જલ્દી આપી જાય છે. શરદીન અને ગળાના ઇન્ફેકશનમાં તેની ચાવીને ખાવાથી ઇન્ફેકશન દૂર થાય છે.
5/6
ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે.તુલસીના પાનનુ સેવન કે ઉકાળો વાયરલ અને બેક્ટેરિયલ ચેપમાં રાહત આપે છે.
ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે.તુલસીના પાનનુ સેવન કે ઉકાળો વાયરલ અને બેક્ટેરિયલ ચેપમાં રાહત આપે છે.
6/6
લીમડાના પાનમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જેમ કે ખંજવાળ, ઘા, ફોડલી, બળતરા વગેરેને દૂર કરે છે. તેના પાંદડા શરીરને ફંગલ, વાયરલ અને બેક્ટેરિયલ ચેપથી બચાવવા માટે કામ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ લીમડાના પાનનું સેવન કરવું જોઈએ અથવા તેનો રસ પીવો જોઈએ. આ પાંદડા ચાવવાથી મોંમાં દુર્ગંધ સહિતની સમસ્યા દૂર થાય છે
લીમડાના પાનમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જેમ કે ખંજવાળ, ઘા, ફોડલી, બળતરા વગેરેને દૂર કરે છે. તેના પાંદડા શરીરને ફંગલ, વાયરલ અને બેક્ટેરિયલ ચેપથી બચાવવા માટે કામ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ લીમડાના પાનનું સેવન કરવું જોઈએ અથવા તેનો રસ પીવો જોઈએ. આ પાંદડા ચાવવાથી મોંમાં દુર્ગંધ સહિતની સમસ્યા દૂર થાય છે

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.