શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad: વરસાદના કારણે ટ્રેન વ્યવહારને અસર, મુંબઈ,કર્ણાટક અને બેંગ્લોર જતા પ્રવાસીઓ ફસાયા
Ahmedabad: વરસાદના કારણે ટ્રેન વ્યવહારને અસર, મુંબઈ,કર્ણાટક અને બેંગ્લોર જતા પ્રવાસીઓ ફસાયા
![Ahmedabad: વરસાદના કારણે ટ્રેન વ્યવહારને અસર, મુંબઈ,કર્ણાટક અને બેંગ્લોર જતા પ્રવાસીઓ ફસાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/18/4d02ac27bbf82d244a54f42ada969ff0169504073988978_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટ્રેન રદ્દ થતા મુસાફરો ફસાયા
1/6
![અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહારને પણ અસર પડી છે. મુંબઈ,કર્ણાટક અને બેંગ્લોર જનાર પ્રવાસીઓને ટ્રેનો બંધ રહેતા મુશ્કેલીઓ પડી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/18/b74df1c8d7ea1e461e1d7c55dec70ffbdcd81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહારને પણ અસર પડી છે. મુંબઈ,કર્ણાટક અને બેંગ્લોર જનાર પ્રવાસીઓને ટ્રેનો બંધ રહેતા મુશ્કેલીઓ પડી છે.
2/6
![સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને પગલે ભરૂચ બ્રિજ ઉપરથી પાણી વહી રહ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા 19 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/18/f5d233c23b1809d203eac75dbfcd20b681c8f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને પગલે ભરૂચ બ્રિજ ઉપરથી પાણી વહી રહ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા 19 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
3/6
![પોતાના ધંધાર્થે બેંગ્લોર જનાર પ્રવાસીઓ છેલ્લા 11 કલાકથી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. કર્ણાટક જનાર પ્રવાસી છ કલાક ટ્રેન મોડી આવવના મેસેજ બાદ ટ્રેન અચાનક રદ થતા કલાકોથી રાહ જોયા બાદ પરેશાન થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/18/882ef2816ea9c5a0ee341d866d4564d331ff0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોતાના ધંધાર્થે બેંગ્લોર જનાર પ્રવાસીઓ છેલ્લા 11 કલાકથી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. કર્ણાટક જનાર પ્રવાસી છ કલાક ટ્રેન મોડી આવવના મેસેજ બાદ ટ્રેન અચાનક રદ થતા કલાકોથી રાહ જોયા બાદ પરેશાન થયા છે.
4/6
![મુંબઈ જતી મોટાભાગની ટ્રેનો બંધ થતા પ્રવાસીઓ કાલુપુર સ્ટેશન છેલ્લા 18 કલાકથી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/18/bfc812866534fcb00ae24e19aeca8684d6bcd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ જતી મોટાભાગની ટ્રેનો બંધ થતા પ્રવાસીઓ કાલુપુર સ્ટેશન છેલ્લા 18 કલાકથી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે.
5/6
![પ્રશાસન દ્વારા કોઈપણ બેસવાની કે જમવાની વ્યવસ્થા નહીં કરાતા બાળકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે. મુંબઈની ટ્રેનો બંધ થતાં ટ્રાવેલ સંચાલકોએ પણ પોતાની ટિકિટના દરોમાં વધારો કરતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/18/cd18c7fd0ffcaf7c0ea18218aaa6cd2e11f9a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રશાસન દ્વારા કોઈપણ બેસવાની કે જમવાની વ્યવસ્થા નહીં કરાતા બાળકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે. મુંબઈની ટ્રેનો બંધ થતાં ટ્રાવેલ સંચાલકોએ પણ પોતાની ટિકિટના દરોમાં વધારો કરતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
6/6
![પ્રશાસન દ્વારા કોઈ જ માહિતી આપવામાં નહીં આવી હોવાના કારણે પણ પ્રવાસીઓમાં રોષ છે. આખરે રેલવે પ્રશાસને ટિકિટના નાણા પરત કરવાની શરૂઆત કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/18/93a7e9e924cf26ef6b0881c5bb545057580ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રશાસન દ્વારા કોઈ જ માહિતી આપવામાં નહીં આવી હોવાના કારણે પણ પ્રવાસીઓમાં રોષ છે. આખરે રેલવે પ્રશાસને ટિકિટના નાણા પરત કરવાની શરૂઆત કરી છે.
Published at : 18 Sep 2023 06:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)