શોધખોળ કરો

સોનલબેન ખાખરાવાળાના ફરાળી થેપલામાંથી નીકળી ફુગ, ગ્રાહકે સોશિયલ મીડિયામાં તસવીર પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી

Ahmedabad News: અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આવેલા સોનલબેન ખાખરાવાળાના એકમમાં ખરીદેલા થેપલામાં ફૂગ નીકળ્યાનો એક પરિવારે આક્ષેપ કર્યો છે.

Ahmedabad News: અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આવેલા સોનલબેન ખાખરાવાળાના એકમમાં ખરીદેલા થેપલામાં ફૂગ નીકળ્યાનો એક પરિવારે આક્ષેપ કર્યો છે.

આ ઘટનાએ સ્થાનિક ખાદ્ય સુરક્ષા અને આરોગ્યની ચિંતાઓ ઊભી કરી છે.

1/5
સોનલબેન ખાખરાવાળાના એકમમાંથી ખરીદેલા થેપલામાં ફૂગ હોવાનો દાવો કરનાર ગ્રાહકે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
સોનલબેન ખાખરાવાળાના એકમમાંથી ખરીદેલા થેપલામાં ફૂગ હોવાનો દાવો કરનાર ગ્રાહકે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
2/5
તેમણે થેપલાના ફોટા અને ખરીદીનું બિલ પણ પોસ્ટ કર્યું છે, જેનાથી આ મુદ્દો વધુ ધ્યાન ખેંચ્યું છે.
તેમણે થેપલાના ફોટા અને ખરીદીનું બિલ પણ પોસ્ટ કર્યું છે, જેનાથી આ મુદ્દો વધુ ધ્યાન ખેંચ્યું છે.
3/5
જોકે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજુ સુધી કોઈ ઔપચાલિક ફરિયાદ કરવામાં નથી આવી.
જોકે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજુ સુધી કોઈ ઔપચાલિક ફરિયાદ કરવામાં નથી આવી.
4/5
આ ઘટનાએ શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દાઓ પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  (તસવીરઃ સોનલબેન ખાખરાવાળા ફેસબુક પેજ)
આ ઘટનાએ શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દાઓ પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. (તસવીરઃ સોનલબેન ખાખરાવાળા ફેસબુક પેજ)
5/5
સાયન્સ સીટી ખાતેના સોનલબેન ખાખરાવાળાના મેનેજરે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સવારે ગ્રાહકનો ફોન આવ્યો હતો. અમારા કર્મચારી તપાસ માટે ત્યાં ગયેલ હતા. ફૂગની ગ્રાહકની આશંકાના કારણે હાલ ફરાળી થેપલા બનાવવાનું બંધ કરી દીધું છે.
સાયન્સ સીટી ખાતેના સોનલબેન ખાખરાવાળાના મેનેજરે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સવારે ગ્રાહકનો ફોન આવ્યો હતો. અમારા કર્મચારી તપાસ માટે ત્યાં ગયેલ હતા. ફૂગની ગ્રાહકની આશંકાના કારણે હાલ ફરાળી થેપલા બનાવવાનું બંધ કરી દીધું છે.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવોVikram Thakor : કેજરીવાલે વિક્રમ ઠાકોરને મળવા બોલાવ્યા, શું કર્યો ખુલાસો?Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget