શોધખોળ કરો

સોનલબેન ખાખરાવાળાના ફરાળી થેપલામાંથી નીકળી ફુગ, ગ્રાહકે સોશિયલ મીડિયામાં તસવીર પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી

Ahmedabad News: અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આવેલા સોનલબેન ખાખરાવાળાના એકમમાં ખરીદેલા થેપલામાં ફૂગ નીકળ્યાનો એક પરિવારે આક્ષેપ કર્યો છે.

Ahmedabad News: અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આવેલા સોનલબેન ખાખરાવાળાના એકમમાં ખરીદેલા થેપલામાં ફૂગ નીકળ્યાનો એક પરિવારે આક્ષેપ કર્યો છે.

આ ઘટનાએ સ્થાનિક ખાદ્ય સુરક્ષા અને આરોગ્યની ચિંતાઓ ઊભી કરી છે.

1/5
સોનલબેન ખાખરાવાળાના એકમમાંથી ખરીદેલા થેપલામાં ફૂગ હોવાનો દાવો કરનાર ગ્રાહકે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
સોનલબેન ખાખરાવાળાના એકમમાંથી ખરીદેલા થેપલામાં ફૂગ હોવાનો દાવો કરનાર ગ્રાહકે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
2/5
તેમણે થેપલાના ફોટા અને ખરીદીનું બિલ પણ પોસ્ટ કર્યું છે, જેનાથી આ મુદ્દો વધુ ધ્યાન ખેંચ્યું છે.
તેમણે થેપલાના ફોટા અને ખરીદીનું બિલ પણ પોસ્ટ કર્યું છે, જેનાથી આ મુદ્દો વધુ ધ્યાન ખેંચ્યું છે.
3/5
જોકે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજુ સુધી કોઈ ઔપચાલિક ફરિયાદ કરવામાં નથી આવી.
જોકે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજુ સુધી કોઈ ઔપચાલિક ફરિયાદ કરવામાં નથી આવી.
4/5
આ ઘટનાએ શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દાઓ પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  (તસવીરઃ સોનલબેન ખાખરાવાળા ફેસબુક પેજ)
આ ઘટનાએ શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દાઓ પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. (તસવીરઃ સોનલબેન ખાખરાવાળા ફેસબુક પેજ)
5/5
સાયન્સ સીટી ખાતેના સોનલબેન ખાખરાવાળાના મેનેજરે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સવારે ગ્રાહકનો ફોન આવ્યો હતો. અમારા કર્મચારી તપાસ માટે ત્યાં ગયેલ હતા. ફૂગની ગ્રાહકની આશંકાના કારણે હાલ ફરાળી થેપલા બનાવવાનું બંધ કરી દીધું છે.
સાયન્સ સીટી ખાતેના સોનલબેન ખાખરાવાળાના મેનેજરે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સવારે ગ્રાહકનો ફોન આવ્યો હતો. અમારા કર્મચારી તપાસ માટે ત્યાં ગયેલ હતા. ફૂગની ગ્રાહકની આશંકાના કારણે હાલ ફરાળી થેપલા બનાવવાનું બંધ કરી દીધું છે.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની  PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
Embed widget