શોધખોળ કરો
Anand: સોજીત્રા ગામમાં માતા અને બે દીકરીઓની એક સાથે નીકળી અંતિમયાત્રા , આખું ગામ રડ્યુ
આ ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જેમાં 3 સભ્યો એક જ પરિવારના છે.
આણંદ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા
1/5

આણંદઃ આણંદ જિલ્લાના સોજીત્રામાં ગઇકાલે મોટો અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જેમાં 3 સભ્યો એક જ પરિવારના છે.
2/5

મળતી જાણકારી અનુસાર, આણંદના ડાલી નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર, બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
Published at : 12 Aug 2022 10:39 AM (IST)
આગળ જુઓ





















