શોધખોળ કરો

Bhavnagar Rain: મહુવામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકાર, સોસાયટીઓમાં ભરાયા પાણી

ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહુવામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મહુવાની સોસાયટીઓમાં કમોસમી વરસાદના પાણી ભરાયા હતા.

ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહુવામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મહુવાની સોસાયટીઓમાં કમોસમી વરસાદના પાણી ભરાયા હતા.

ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

1/7
ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહુવામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મહુવાની સોસાયટીઓમાં કમોસમી વરસાદના પાણી ભરાયા હતા. ગાંધી બાગ, શાકમાર્કેટ, કોલેજ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગર જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યાથી સવારે આઠ સુધીમાં 11 ઈંચ વરસાદ વરસ્યો હતો.
ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહુવામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મહુવાની સોસાયટીઓમાં કમોસમી વરસાદના પાણી ભરાયા હતા. ગાંધી બાગ, શાકમાર્કેટ, કોલેજ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગર જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યાથી સવારે આઠ સુધીમાં 11 ઈંચ વરસાદ વરસ્યો હતો.
2/7
ભાવનગરના મહુવા તાલુકામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદ વરસ્યો હતો. મહુવા તાલુકામાં 11 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. મહુવા તાલુકાના ખરેડ ગામના કોઝવે પર પાણી વહેતા થયા હતા. કોઝ-વે પર નદીની જેમ વરસાદના પાણી વહેતા થયા હતા. મહુવા- ખરેડ કોઝ-વે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો હતો. મહુવાના ટાઉન વિસ્તારના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા.
ભાવનગરના મહુવા તાલુકામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદ વરસ્યો હતો. મહુવા તાલુકામાં 11 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. મહુવા તાલુકાના ખરેડ ગામના કોઝવે પર પાણી વહેતા થયા હતા. કોઝ-વે પર નદીની જેમ વરસાદના પાણી વહેતા થયા હતા. મહુવા- ખરેડ કોઝ-વે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો હતો. મહુવાના ટાઉન વિસ્તારના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ :  લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget