શોધખોળ કરો
જેના પર થાય છે પીએચડી, એવા કવિ દાદ માત્ર 4 ધોરણ પાસ, રચનાની આ છે વિશેષતા
1/4

ગુજરાતી સાહિત્યને તેમના શબ્દોથી અજવાળનાર કવિ દાદુદાન ગઢવી દાદ નામથી વધુ ઓળખાય છે. ગરવા ગિરનારના આ કવિને પદ્મશ્રી સન્માનથી સન્માનિત કરાશે. કવિ દાદ મૂળ ઇશ્વરિયાના છે. 82 વર્ષિય કવિ દાદને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાશે. કવિ દાદને આ સન્માન મળતા ચારણ સમાજ અને ગુજરાતનું ગૌરવ વધ્યું છે.
2/4

કવિ દાદને એવોર્ડથી સન્માન પદ્મશ્રી પહેલા જ કવિ દાદને ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરાયો હતો. તેમની રચનામાં માટીની મહેક છે તો ગુજરાતની પરંપરાની ઝલક છે તેથી દરેક રચના સૌ કોઇને એટલી જ પોતીકી લાગે છે.
Published at :
આગળ જુઓ



















