શોધખોળ કરો

Bhimrao Ambedkar Death Anniversary: પીએમ મોદી, સોનિયા ગાંધીએ બાબા સાહેબ આંબેડકરને આપી પુષ્પાજંલિ, જુઓ તસવીરો

Mahaparinirvan Din 2022 : ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમાં અવસાન થયું હતું. આ દિવસને મહાપનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Mahaparinirvan Din 2022 : ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમાં અવસાન થયું હતું. આ દિવસને મહાપનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

બાબા સાહેબ આંબેડકરને પુષ્પાજંલિ અરર્પણ કરતાં પીએમ મોદી

1/7
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પીએમ મોદી, સોનિયા ગાંધી,  મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ બાબા સાહેબ આંબડેકરની પુણ્યતિથિ પર પુષ્પાજંલિ અર્પણ કરી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પીએમ મોદી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ બાબા સાહેબ આંબડેકરની પુણ્યતિથિ પર પુષ્પાજંલિ અર્પણ કરી હતી.
2/7
ડૉ. બાબાસાહેબ આંબેડકર એક અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક, લેખક, પત્રકાર હતા જેમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર એક અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક, લેખક, પત્રકાર હતા જેમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ છે.
3/7
તેમને 'ભારતના બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આંબેડકર અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય હતા.
તેમને 'ભારતના બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આંબેડકર અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય હતા.
4/7
ડો.બાબાસાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. બાબાસાહેબના કુલ 13 ભાઈઓ અને બહેનો હતા. તેમના પિતા રામજી માલોજી સકપાલ સુબેદાર હતા.
ડો.બાબાસાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. બાબાસાહેબના કુલ 13 ભાઈઓ અને બહેનો હતા. તેમના પિતા રામજી માલોજી સકપાલ સુબેદાર હતા.
5/7
ડો. બાબાસાહેબ આંબેડકરનું સાચું નામ આંબવાડેકર હતું, પરંતુ તેમના ગુરુઓ અને શિક્ષકોએ પ્રેમથી તેમની અટક બદલીને 'આંબેડકર' કરી દીધી.
ડો. બાબાસાહેબ આંબેડકરનું સાચું નામ આંબવાડેકર હતું, પરંતુ તેમના ગુરુઓ અને શિક્ષકોએ પ્રેમથી તેમની અટક બદલીને 'આંબેડકર' કરી દીધી.
6/7
15 વર્ષની ઉંમરે ડૉ. બાબાસાહેબ આંબેડકરના લગ્ન નવ વર્ષની રમાબાઈ સાથે થયા હતા. બાબાસાહેબ આંબેડકર તે સમયે મેટ્રિક પાસ કરનાર દલિત સમુદાયમાંથી પ્રથમ વિદ્યાર્થી બન્યા હતા. ઉપરાંત, તેઓ વિદેશમાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય હતા.
15 વર્ષની ઉંમરે ડૉ. બાબાસાહેબ આંબેડકરના લગ્ન નવ વર્ષની રમાબાઈ સાથે થયા હતા. બાબાસાહેબ આંબેડકર તે સમયે મેટ્રિક પાસ કરનાર દલિત સમુદાયમાંથી પ્રથમ વિદ્યાર્થી બન્યા હતા. ઉપરાંત, તેઓ વિદેશમાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય હતા.
7/7
ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1935-36માં 'વેટિંગ ફોર અ વિઝા' નામની 20 પાનાની આત્મકથા લખી હતી. કોલંબિયા યુનિવર્સિટી દ્વારા પુસ્તકનો પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1935-36માં 'વેટિંગ ફોર અ વિઝા' નામની 20 પાનાની આત્મકથા લખી હતી. કોલંબિયા યુનિવર્સિટી દ્વારા પુસ્તકનો પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યોGandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget