શોધખોળ કરો

Benefits of Onion: ગરમીમાં ખાઓ કાચી ડુંગળી., સનબર્ન સહિત આ બીમારીમાં છે ફાયદાકારક

nashik-onion-500x500

1/5
ડુંગળી જમીની અંદર થતું એક કંદમૂળ શાક છે. જેમાં ભરપૂર માત્રામાં માટીથી અવશોષિત તત્વ જોવા મળે છે. ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન એ, બી, સી  અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. ડુંગળી આપણી શરીર પ્રણાલીને સાફ રાખે છે.  ડુંગળીમાં કવેરસેટીન  એક એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે હાનિકારક તત્વો સામે લડે છે
ડુંગળી જમીની અંદર થતું એક કંદમૂળ શાક છે. જેમાં ભરપૂર માત્રામાં માટીથી અવશોષિત તત્વ જોવા મળે છે. ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન એ, બી, સી અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. ડુંગળી આપણી શરીર પ્રણાલીને સાફ રાખે છે. ડુંગળીમાં કવેરસેટીન એક એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે હાનિકારક તત્વો સામે લડે છે
2/5
ગરમીમાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે. કારણ કે તેમાં ઠંડક દેય ગુણ હોય છે. તેમાં વોલેટાઇટ ઓઇલ હોય છે. જેનાથી શરીરનું ટેમ્પરેચર કન્ટ્રોલ કરે છે. આપ ડુંગળીને કાચાં સલાડને રૂપે કાચા ખાઇ શકે છે.
ગરમીમાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે. કારણ કે તેમાં ઠંડક દેય ગુણ હોય છે. તેમાં વોલેટાઇટ ઓઇલ હોય છે. જેનાથી શરીરનું ટેમ્પરેચર કન્ટ્રોલ કરે છે. આપ ડુંગળીને કાચાં સલાડને રૂપે કાચા ખાઇ શકે છે.
3/5
ડુંગળી ખાવાથી અપચો કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ડુંગળીમાં ફાઇબર અને પ્રીબાયોકટિક્સ હોય છે.  જે ગેટ હેલ્થમાં ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળી ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તે કોલેસ્ટ્રોલના લેવલને કંન્ટ્રોલ કરે છે.
ડુંગળી ખાવાથી અપચો કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ડુંગળીમાં ફાઇબર અને પ્રીબાયોકટિક્સ હોય છે. જે ગેટ હેલ્થમાં ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળી ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તે કોલેસ્ટ્રોલના લેવલને કંન્ટ્રોલ કરે છે.
4/5
જો આપ વધુ સમય સુધી તાપમાં કામ કરતાં હો તો આપને હીટ સ્ટ્રોલની સમસ્યા  થઇ શકે છે.  તેનાથી બચવા માટે રોજ કાચી ડુંગળી ખાવી જોઇએ. ડુંગળીના પેસ્ટને છાતી, કાનની પાછળ, માથામાં લગાવી શકાય છે.
જો આપ વધુ સમય સુધી તાપમાં કામ કરતાં હો તો આપને હીટ સ્ટ્રોલની સમસ્યા થઇ શકે છે. તેનાથી બચવા માટે રોજ કાચી ડુંગળી ખાવી જોઇએ. ડુંગળીના પેસ્ટને છાતી, કાનની પાછળ, માથામાં લગાવી શકાય છે.
5/5
ડુંગળી બ્લડ પ્રેશર અને બ્લડ શુગરને કન્ટ્રોલ કરે છે. ડુંગળી  ગ્લાઇસેમિક ઇન્ડેક્સ 10 હોય છે.  જે બ્લડ શુગરના દર્દી માટે ફાયદાકારક હોય છે. ડુંગળીમાં પોટેશિયમ હોય  છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. સનબર્નમાં રામબાણ ઇલાજ છે ડુંગળી, સનબર્નમાં ડુંગળીનો રસ ત્વચા પર લગાવી શકાય છે. ડુંગળીના રસથી વાળ સંબંધિત અનેક સમસ્યાનો પણ હલ થાય છે.
ડુંગળી બ્લડ પ્રેશર અને બ્લડ શુગરને કન્ટ્રોલ કરે છે. ડુંગળી ગ્લાઇસેમિક ઇન્ડેક્સ 10 હોય છે. જે બ્લડ શુગરના દર્દી માટે ફાયદાકારક હોય છે. ડુંગળીમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. સનબર્નમાં રામબાણ ઇલાજ છે ડુંગળી, સનબર્નમાં ડુંગળીનો રસ ત્વચા પર લગાવી શકાય છે. ડુંગળીના રસથી વાળ સંબંધિત અનેક સમસ્યાનો પણ હલ થાય છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબHu to Bolish | હું તો બોલીશ |  દુર્ઘટનાઓની તપાસ એક નાટકમાત્રGir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Embed widget