શોધખોળ કરો

આ કારણથી ટ્રેનની ચેઇન ખેંચશો તો ક્યારેય નહી મળે સજા, જાણો આ પાછળનું કારણ

Indian Railway Chain Pulling Rules: ભારતીય રેલવેમાં દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે રેલવેમાં હજારો ટ્રેનો ચાલે છે.

Indian Railway Chain Pulling Rules: ભારતીય રેલવેમાં દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે રેલવેમાં હજારો ટ્રેનો ચાલે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Indian Railway Chain Pulling Rules: ભારતીય રેલવેમાં દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે રેલવેમાં હજારો ટ્રેનો ચાલે છે.
Indian Railway Chain Pulling Rules: ભારતીય રેલવેમાં દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે રેલવેમાં હજારો ટ્રેનો ચાલે છે.
2/6
રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરો માટે ઘણા નિયમો બનાવ્યા છે. જેનું તમામ મુસાફરોએ પાલન કરવું પડશે.
રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરો માટે ઘણા નિયમો બનાવ્યા છે. જેનું તમામ મુસાફરોએ પાલન કરવું પડશે.
3/6
જ્યારે તમે ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા હોવ તો તમને પણ ચેઇન જોવા મળે છે. તેને ખેંચવાથી ટ્રેન અટકી જાય છે.
જ્યારે તમે ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા હોવ તો તમને પણ ચેઇન જોવા મળે છે. તેને ખેંચવાથી ટ્રેન અટકી જાય છે.
4/6
રેલવેએ ચેઈન પુલિંગને લઈને નિયમો બનાવ્યા છે. પરંતુ ઘણી વખત લોકો ફક્ત મનોરંજન માટે અથવા ક્યાંય વચ્ચે ઉતરવા માટે ચેઇન ખેંચે છે.
રેલવેએ ચેઈન પુલિંગને લઈને નિયમો બનાવ્યા છે. પરંતુ ઘણી વખત લોકો ફક્ત મનોરંજન માટે અથવા ક્યાંય વચ્ચે ઉતરવા માટે ચેઇન ખેંચે છે.
5/6
કોઈપણ કારણ વગર ચેઇન ખેંચવા પર ભારતીય રેલવે દ્વારા રેલવે એક્ટ 141 હેઠળ 1000 રૂપિયા સુધીનો દંડ અથવા 1 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
કોઈપણ કારણ વગર ચેઇન ખેંચવા પર ભારતીય રેલવે દ્વારા રેલવે એક્ટ 141 હેઠળ 1000 રૂપિયા સુધીનો દંડ અથવા 1 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
6/6
પરંતુ તમે આ પરિસ્થિતિઓમાં ચેઇન ખેંચી શકો છો. જેમ કે જો કોઈ બાળક અથવા વૃદ્ધ વ્યક્તિ પ્લેટફોર્મ પર રહી જાય છે. આ સિવાય ટ્રેનમાં કોઈ ઘટના થાય છે. અથવા કોઈ કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય છે. તો પણ ચેઇન ખેંચી શકાય છે. જ્યારે પણ તમે ચેઇન ખેંચો છો ત્યારે તમારે તેની પાછળ નક્કર કારણ જણાવવું પડશે.
પરંતુ તમે આ પરિસ્થિતિઓમાં ચેઇન ખેંચી શકો છો. જેમ કે જો કોઈ બાળક અથવા વૃદ્ધ વ્યક્તિ પ્લેટફોર્મ પર રહી જાય છે. આ સિવાય ટ્રેનમાં કોઈ ઘટના થાય છે. અથવા કોઈ કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય છે. તો પણ ચેઇન ખેંચી શકાય છે. જ્યારે પણ તમે ચેઇન ખેંચો છો ત્યારે તમારે તેની પાછળ નક્કર કારણ જણાવવું પડશે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget