શોધખોળ કરો
આ કારણથી ટ્રેનની ચેઇન ખેંચશો તો ક્યારેય નહી મળે સજા, જાણો આ પાછળનું કારણ
Indian Railway Chain Pulling Rules: ભારતીય રેલવેમાં દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે રેલવેમાં હજારો ટ્રેનો ચાલે છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

Indian Railway Chain Pulling Rules: ભારતીય રેલવેમાં દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે રેલવેમાં હજારો ટ્રેનો ચાલે છે.
2/6

રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરો માટે ઘણા નિયમો બનાવ્યા છે. જેનું તમામ મુસાફરોએ પાલન કરવું પડશે.
3/6

જ્યારે તમે ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા હોવ તો તમને પણ ચેઇન જોવા મળે છે. તેને ખેંચવાથી ટ્રેન અટકી જાય છે.
4/6

રેલવેએ ચેઈન પુલિંગને લઈને નિયમો બનાવ્યા છે. પરંતુ ઘણી વખત લોકો ફક્ત મનોરંજન માટે અથવા ક્યાંય વચ્ચે ઉતરવા માટે ચેઇન ખેંચે છે.
5/6

કોઈપણ કારણ વગર ચેઇન ખેંચવા પર ભારતીય રેલવે દ્વારા રેલવે એક્ટ 141 હેઠળ 1000 રૂપિયા સુધીનો દંડ અથવા 1 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
6/6

પરંતુ તમે આ પરિસ્થિતિઓમાં ચેઇન ખેંચી શકો છો. જેમ કે જો કોઈ બાળક અથવા વૃદ્ધ વ્યક્તિ પ્લેટફોર્મ પર રહી જાય છે. આ સિવાય ટ્રેનમાં કોઈ ઘટના થાય છે. અથવા કોઈ કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય છે. તો પણ ચેઇન ખેંચી શકાય છે. જ્યારે પણ તમે ચેઇન ખેંચો છો ત્યારે તમારે તેની પાછળ નક્કર કારણ જણાવવું પડશે.
Published at : 26 Aug 2024 07:00 PM (IST)
આગળ જુઓ
Advertisement