શોધખોળ કરો

73 વર્ષના થઇ ગયા છે PM મોદી, તેમની જગ્યાએ અમિત શાહ કે યોગી આદિત્યનાથમાંથી કોણ બની શકે છે વડાપ્રધાન, સર્વેમાં મળ્યો આવો જવાબ

2014થી કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપે દાવો કર્યો છે કે તેમની સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથી

2014થી કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપે દાવો કર્યો છે કે તેમની સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથી

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Lok Sabha Election Survey: છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં ભાજપે 303 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપે ગુજરાત અને રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં ક્લીન સ્વીપ કર્યું હતું.
Lok Sabha Election Survey: છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં ભાજપે 303 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપે ગુજરાત અને રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં ક્લીન સ્વીપ કર્યું હતું.
2/6
2014થી કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપે દાવો કર્યો છે કે તેમની સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથી. એટલું જ નહીં પીએમ મોદીએ રાજ્યસભામાં પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. હવે એક સર્વેમાં સામે આવ્યું છે કે પીએમ મોદીની જવાબદારી સંભાળવા માટે યોગ્ય નેતા કોણ છે?
2014થી કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપે દાવો કર્યો છે કે તેમની સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથી. એટલું જ નહીં પીએમ મોદીએ રાજ્યસભામાં પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. હવે એક સર્વેમાં સામે આવ્યું છે કે પીએમ મોદીની જવાબદારી સંભાળવા માટે યોગ્ય નેતા કોણ છે?
3/6
ઈન્ડિયા ટુડેના મૂડ ઓફ ધ નેશનના સર્વે મુજબ 29 ટકા લોકોનું કહેવું છે કે પીએમ મોદીના અનુગામી તરીકે જો કોઈ ચહેરો યોગ્ય છે તો તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે.
ઈન્ડિયા ટુડેના મૂડ ઓફ ધ નેશનના સર્વે મુજબ 29 ટકા લોકોનું કહેવું છે કે પીએમ મોદીના અનુગામી તરીકે જો કોઈ ચહેરો યોગ્ય છે તો તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે.
4/6
સર્વે અનુસાર 25 ટકા લોકોનું માનવું છે કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પીએમ પદ માટે યોગ્ય છે. આ સિવાય 16 ટકા લોકોએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું નામ લીધું.
સર્વે અનુસાર 25 ટકા લોકોનું માનવું છે કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પીએમ પદ માટે યોગ્ય છે. આ સિવાય 16 ટકા લોકોએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું નામ લીધું.
5/6
ઈન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવેલ મૂડ ઓફ ધ નેશન સર્વે લોકસભા સીટો પર 35 હજાર 801 લોકોના અભિપ્રાય પર આધારિત છે. આ સર્વેની તારીખ વિશે વાત કરીએ તો, આ મતદાન 15 ડિસેમ્બર, 2023 થી 28 જાન્યુઆરી, 2024 ની વચ્ચે કરવામાં આવ્યું હતું.
ઈન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવેલ મૂડ ઓફ ધ નેશન સર્વે લોકસભા સીટો પર 35 હજાર 801 લોકોના અભિપ્રાય પર આધારિત છે. આ સર્વેની તારીખ વિશે વાત કરીએ તો, આ મતદાન 15 ડિસેમ્બર, 2023 થી 28 જાન્યુઆરી, 2024 ની વચ્ચે કરવામાં આવ્યું હતું.
6/6
છેલ્લી લોકસભા ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2019માં ભાજપે 303 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપે ગુજરાત-રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં ક્લીન સ્વીપ કર્યું હતું, જ્યારે મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તેને માત્ર એક જ સીટ ગુમાવવી પડી હતી.
છેલ્લી લોકસભા ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2019માં ભાજપે 303 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપે ગુજરાત-રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં ક્લીન સ્વીપ કર્યું હતું, જ્યારે મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તેને માત્ર એક જ સીટ ગુમાવવી પડી હતી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget