શોધખોળ કરો
લાલ કિલ્લા પરથી સંબોધન વખતે દર વખતે બદલાય છે પીએમ મોદીની પાઘડી, જાણો શું છે ખાસિયત
ફાઈલ તસવીર
1/9

નરેન્દ્ર મોદી 2014માં ભારતના વડાપ્રધાન બન્યા હતા. ત્યારથી સ્વતંત્રતા દિવસ પર તેમની ડ્રેસિંગ સેન્સ અને પાઘડી પણ બધાને આકર્ષી રહી છે. સતત આઠ સંબોધનમાં તેમની પાઘડી પણ દરેક વખતે અલગ-અલગ સ્ટાઈલ કરવામાં આવી છે.
2/9

2014 જોધપુરી પાઘડીઃ પહેલીવાર વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ 2014માં લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. લાલ કિલ્લા પરથી પહેલીવાર દેશને સંબોધિત કરતી વખતે પીએમ મોદી જોધપુરી પાઘડી પહેરીને પહોંચ્યા હતા. આ જોધપુરી પાઘડી લીલા રંગની સાથે તેજસ્વી લાલ રંગની હતી.
Published at : 04 Jan 2022 05:03 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ



















