શોધખોળ કરો
તસવીરોમાં જુઓ કેવું વિકરાળ રૂપ લઈ રહ્યું છે 'બિપરજોય' વાવાઝોડું, હજારો લોકોનું સ્થળાંતર, NDRF, SDRF તૈનાત
Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયના ખતરાને જોતા અત્યાર સુધીમાં કુલ 50 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
તસવીરોમાં જુઓ કેવું વિકરાળ રૂપ લઈ રહ્યું છે 'બિપરજોય' વાવાઝોડું
1/8

અરબી સમુદ્રમાંથી ઉછળતું ચક્રવાતી તોફાન બિપરજોય ભારતના પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ગુરુવારે એટલે કે 15 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનો અંદાજ છે.
2/8

ગુજરાત અને મહારાષ્ટ્રની સાથે 9 રાજ્યોમાં પણ તેની અસર રહેવાનો અંદાજ છે. આ વાવાઝોડું 15 જૂનની સાંજ સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પસાર થવાની સંભાવના છે.
Published at : 15 Jun 2023 06:13 AM (IST)
આગળ જુઓ





















