શોધખોળ કરો
Punjab : ખેડૂતોએ રોડ બ્લોક કરતાં મોદીનો કાફલો કઈ રીતે અટવાઇ ગયો, જુઓ તસવીરો
પીએમ મોદીનો કાફલો અટવાયો.
1/4

PM Modi Ferozepur Rally: પીએમ નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોઝપુરમાં થનારી રેલી રદ કરી દેવામા આવી છે. જેને કારણે પીએમ મોદીનો કાફલો પરત ફરી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલાયે આ અંગે પંજાબ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.
2/4

કૃષિ કાનૂન રદ થયા પછી પીએમ મોદીનો આ પહેલો પ્રવાસ હતો. જ્યાં તેઓ લોકોને સંબોધિત કરવાના હતા. આ રેલીમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ હાજર રહેવાના હતા.
Published at : 05 Jan 2022 03:24 PM (IST)
આગળ જુઓ





















