શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ જાણીતા શહેરમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન, દૂધની દુકાન માત્ર બે કલાક જ રહેશે ખુલ્લી

ફાઈલ તસવીર

1/6
ગુજરાતમાં કોરોનાને કેસ રોજ નવી ટોચ બનાવી રહ્યા છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.
ગુજરાતમાં કોરોનાને કેસ રોજ નવી ટોચ બનાવી રહ્યા છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.
2/6
ગીર સોમનાથઃ કોડીનારમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. કોડીનારમાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિને ધ્યાને લઇ ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકાના અગ્રણી આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો છે. જે મુજબ ૧૬-૧૭-૧૮ શુક્ર-શનિ-રવિવારે કોડીનારમાં સ્વૈચ્છિક લોકડાઉન રખાશે. જેમાં દૂધની ડેરીઓ માત્ર બે કલાક જ ખુલ્લી રહેશે. જરૂરી કામ સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.
ગીર સોમનાથઃ કોડીનારમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. કોડીનારમાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિને ધ્યાને લઇ ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકાના અગ્રણી આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો છે. જે મુજબ ૧૬-૧૭-૧૮ શુક્ર-શનિ-રવિવારે કોડીનારમાં સ્વૈચ્છિક લોકડાઉન રખાશે. જેમાં દૂધની ડેરીઓ માત્ર બે કલાક જ ખુલ્લી રહેશે. જરૂરી કામ સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.
3/6
અમરેલીઃ અમરેલી જિલ્લામાં કોરોના કેસ વધતા ઈશ્વરીયા ગામના લોકો દ્વારાસાંજના 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. આગામી 1 મે સુધી નિર્ણયનો અમલ કરાશે. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના વેપારીઓએ પાંચ દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યુ છે. બંધ દરમિયાન માત્ર જરૂરી વસ્તુઓની દુકાન ખુલ્લી રહેશે.
અમરેલીઃ અમરેલી જિલ્લામાં કોરોના કેસ વધતા ઈશ્વરીયા ગામના લોકો દ્વારાસાંજના 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. આગામી 1 મે સુધી નિર્ણયનો અમલ કરાશે. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના વેપારીઓએ પાંચ દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યુ છે. બંધ દરમિયાન માત્ર જરૂરી વસ્તુઓની દુકાન ખુલ્લી રહેશે.
4/6
રાજકોટઃ રાજકોટના દાણાપીઠના વેપારીઓ આજે બપોરના ત્રણ વાગ્યાથી લોકડાઉન કરશે. અહીં અનાજ કઠોળ અને મસાલા સહિતની વસ્તુ લેવા રાજકોટ શહેર અને જિલ્લામાંથી લોકો આવતા હોવાથી ભારે ભીડ હોય છે. 250 કરતા પણ વધુ વેપારીઓ લોકડાઉનમાં જોડાશે.
રાજકોટઃ રાજકોટના દાણાપીઠના વેપારીઓ આજે બપોરના ત્રણ વાગ્યાથી લોકડાઉન કરશે. અહીં અનાજ કઠોળ અને મસાલા સહિતની વસ્તુ લેવા રાજકોટ શહેર અને જિલ્લામાંથી લોકો આવતા હોવાથી ભારે ભીડ હોય છે. 250 કરતા પણ વધુ વેપારીઓ લોકડાઉનમાં જોડાશે.
5/6
ભાવનગરઃ પાલીતાણામાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાદવાનો ફેંસલો લેવાયો છે. પાલીતાણા સમસ્ત ગામ લોકો, નગર પાલિકા,વેપારીઓ, મામલતદાર સાહેબ,ચીફ ઓફિસર સાહેબ,પોલીસ ખાતું , રાજકીય આગેવાનોની મળેલી મીટીંગમાં શુક્રવાર, શનિવાર, રવિવાર એમ ત્રણ દિવસ બંધ રાખવાનો ફેંસલો લેવાયો છે. ફક્ત દૂધ,શાકભાજી,મેડિકલ,અને હોસ્પિટલ જ શરૂ રહેશે.
ભાવનગરઃ પાલીતાણામાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાદવાનો ફેંસલો લેવાયો છે. પાલીતાણા સમસ્ત ગામ લોકો, નગર પાલિકા,વેપારીઓ, મામલતદાર સાહેબ,ચીફ ઓફિસર સાહેબ,પોલીસ ખાતું , રાજકીય આગેવાનોની મળેલી મીટીંગમાં શુક્રવાર, શનિવાર, રવિવાર એમ ત્રણ દિવસ બંધ રાખવાનો ફેંસલો લેવાયો છે. ફક્ત દૂધ,શાકભાજી,મેડિકલ,અને હોસ્પિટલ જ શરૂ રહેશે.
6/6
જામનગરઃ જામજોધપુર પંથકમાં વધતા જતા કોરોના કેસોના પગલે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ 15 એપ્રિલથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. વેપારી વેપારી એસોસિએશન અને કમિશન એજન્ટ દ્વારા યાર્ડના સેક્રેટરીને પત્ર લખી યાર્ડ બંધ રાખવાની માગણી કરાઈ હતી.
જામનગરઃ જામજોધપુર પંથકમાં વધતા જતા કોરોના કેસોના પગલે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ 15 એપ્રિલથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. વેપારી વેપારી એસોસિએશન અને કમિશન એજન્ટ દ્વારા યાર્ડના સેક્રેટરીને પત્ર લખી યાર્ડ બંધ રાખવાની માગણી કરાઈ હતી.

રાજકોટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget