શોધખોળ કરો
સૌરાષ્ટ્રના આ જાણીતા શહેરમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન, દૂધની દુકાન માત્ર બે કલાક જ રહેશે ખુલ્લી
ફાઈલ તસવીર
1/6

ગુજરાતમાં કોરોનાને કેસ રોજ નવી ટોચ બનાવી રહ્યા છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.
2/6

ગીર સોમનાથઃ કોડીનારમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. કોડીનારમાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિને ધ્યાને લઇ ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકાના અગ્રણી આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો છે. જે મુજબ ૧૬-૧૭-૧૮ શુક્ર-શનિ-રવિવારે કોડીનારમાં સ્વૈચ્છિક લોકડાઉન રખાશે. જેમાં દૂધની ડેરીઓ માત્ર બે કલાક જ ખુલ્લી રહેશે. જરૂરી કામ સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.
Published at : 15 Apr 2021 11:13 AM (IST)
આગળ જુઓ




















