શોધખોળ કરો

Test Record: સેહવાગની ક્લબમાં સામેલ થયો જયસ્વાલ, બનાવ્યો આ મોટો રેકોર્ડ

IND vs ENG, 2nd Test: ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા. ઓપનર યશસ્વી જયસ્વાલ 179 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

IND vs ENG, 2nd Test: ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા. ઓપનર યશસ્વી જયસ્વાલ 179 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

દિવસના અંતે 179 રન બનાવી અણનમ રહેનારો જયસ્વાલ ખાસ ક્લબમાં સામેલ થયો હતો. તે ટેસ્ટના પ્રથમ દિવસે સૌથી વધુ રન બનાવનારો પાંચમો ઓપનર બન્યો હતો.

1/6
સેહવાગ આ કારનામું ત્રણ વખત કરી ચુક્યો છે. સેહવાગે 2004માં મુલ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટના પ્રથમ દિવસે જ 228 રન ફટકાર્યા હતા. જેના કારણે તેને મુલ્તાનનો સુલ્તાન બિરુદ મળ્યું હતું.
સેહવાગ આ કારનામું ત્રણ વખત કરી ચુક્યો છે. સેહવાગે 2004માં મુલ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટના પ્રથમ દિવસે જ 228 રન ફટકાર્યા હતા. જેના કારણે તેને મુલ્તાનનો સુલ્તાન બિરુદ મળ્યું હતું.
2/6
આ પછી સેહવાગે 2003માં મલેબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે 195 રનની ઈનિંગ રમી હતી.
આ પછી સેહવાગે 2003માં મલેબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે 195 રનની ઈનિંગ રમી હતી.
3/6
2007માં કોલકાતામાં વસીમ જાફરે પાકિસ્તાન સામે ટેસ્ટના પ્રથમ દિવસે 192 રન બનાવ્યા હતા.
2007માં કોલકાતામાં વસીમ જાફરે પાકિસ્તાન સામે ટેસ્ટના પ્રથમ દિવસે 192 રન બનાવ્યા હતા.
4/6
2017માં શિખર ધવને શ્રીલંકા સામે ગાલ ટેસ્ટમાં પ્રથમ દિવસે 190 રનની ઈનિંગ રમી હતી.
2017માં શિખર ધવને શ્રીલંકા સામે ગાલ ટેસ્ટમાં પ્રથમ દિવસે 190 રનની ઈનિંગ રમી હતી.
5/6
વિરેન્દ્ર સેહવાગે 2006માં વેસ્ટ ઈન્ડિઝ સામે 180 રનની ઈનિંગ રમી હતી.
વિરેન્દ્ર સેહવાગે 2006માં વેસ્ટ ઈન્ડિઝ સામે 180 રનની ઈનિંગ રમી હતી.
6/6
2024માં ઈંગ્લેન્ડ સામે વિઝાગમાં પ્રથમ દિવસે 179 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો અને આ લિસ્ટમાં સામેલ થયો હતો.
2024માં ઈંગ્લેન્ડ સામે વિઝાગમાં પ્રથમ દિવસે 179 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો અને આ લિસ્ટમાં સામેલ થયો હતો.
\

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ૧૩ વર્ષ પછી જયપુરમાં જીત નોંધાવી, રાજસ્થાન રોયલ્સને ૧૦૦ રનથી હરાવ્યું
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ૧૩ વર્ષ પછી જયપુરમાં જીત નોંધાવી, રાજસ્થાન રોયલ્સને ૧૦૦ રનથી હરાવ્યું
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશનિકાલનો આદેશ, પણ સીમા હૈદર પર આ નિયમ કેમ લાગુ પડતો નથી? જાણો કારણ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશનિકાલનો આદેશ, પણ સીમા હૈદર પર આ નિયમ કેમ લાગુ પડતો નથી? જાણો કારણ
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
'જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતા હોત તો પહેલગામ હુમલો ન થયો હોત': શહીદ શુભમ દ્વિવેદીના પિતાએ રાહુલ ગાંધીને કહી આ વાત
'જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતા હોત તો પહેલગામ હુમલો ન થયો હોત': શહીદ શુભમ દ્વિવેદીના પિતાએ રાહુલ ગાંધીને કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતને શરમાવે છે આ ગુંડાગર્દીHun To Bolish : હું તો બોલીશ : વસ્તી પ્રમાણે અનામત?Banaskantha: ભાભરમાં ગુંડારાજ જેવી સ્થિતિ, ઠાકોર સમાજની રેલી બાદ ભાભરમાં મોટી બબાGondal Controversy: ગોંડલમાં બે નંબરમાં શું ચાલે છે તેના પુરાવા સાથે લાવીશુ: ગણેશ જાડેજા સામે અલ્પેશ કથીરિયાનો હુંકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ૧૩ વર્ષ પછી જયપુરમાં જીત નોંધાવી, રાજસ્થાન રોયલ્સને ૧૦૦ રનથી હરાવ્યું
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ૧૩ વર્ષ પછી જયપુરમાં જીત નોંધાવી, રાજસ્થાન રોયલ્સને ૧૦૦ રનથી હરાવ્યું
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશનિકાલનો આદેશ, પણ સીમા હૈદર પર આ નિયમ કેમ લાગુ પડતો નથી? જાણો કારણ
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશનિકાલનો આદેશ, પણ સીમા હૈદર પર આ નિયમ કેમ લાગુ પડતો નથી? જાણો કારણ
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Alert:  કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
'જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતા હોત તો પહેલગામ હુમલો ન થયો હોત': શહીદ શુભમ દ્વિવેદીના પિતાએ રાહુલ ગાંધીને કહી આ વાત
'જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતા હોત તો પહેલગામ હુમલો ન થયો હોત': શહીદ શુભમ દ્વિવેદીના પિતાએ રાહુલ ગાંધીને કહી આ વાત
પહલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન: 'મુસલમાનોને ખતમ કરી દેવા જોઈએ, આ પહેલાથી જ.... '
પહલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન: 'મુસલમાનોને ખતમ કરી દેવા જોઈએ, આ પહેલાથી જ.... '
પહેલગામ હુમલાના શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલનાની પત્ની હિમાંશીનું મોટું નિવેદન: 'મુસ્લિમો વિરુદ્ધ.....'
પહેલગામ હુમલાના શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલનાની પત્ની હિમાંશીનું મોટું નિવેદન: 'મુસ્લિમો વિરુદ્ધ.....'
2060 સુધીમાં સમગ્ર વિશ્વ પર ઇસ્લામનું રાજ હશે! મુસ્લિની વસ્તીમાં જંગી વધારો થશે, જાણો હિન્દુઓ સહિત અન્યનું શું થશે?
2060 સુધીમાં સમગ્ર વિશ્વ પર ઇસ્લામનું રાજ હશે! મુસ્લિની વસ્તીમાં જંગી વધારો થશે, જાણો હિન્દુઓ સહિત અન્યનું શું થશે?
Pahalgam Attack: 'શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?', સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
Pahalgam Attack: 'શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?', સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
Embed widget