શોધખોળ કરો
હાર્દિકે મંદિર માટે એકઠા કરાયેલા દોઢસો કરોડ રૂપિયાં ક્યાં વાપરવાની પાટીદાર આગેવાનોને આપી સલાહ?
1/4

હાર્દિકે જણાવ્યુ હતું કે, આપણે પૈસાની જરૂર નથી પરંતુ સન્માન સાથે જીવી શકાય તેવી નોકરી અને ભણતરની જરૂર છે. હાર્દિકે સ્પષ્ટતા કરી કે, પાટીદારોને અનામત નહીં મળે ત્યાં સુધી તેનું આંદોલન ચાલુ રહેશે અને આ આંદોલનને કોઈ તોડી નહીં શકે.
2/4

હાર્દિકે કહ્યું કે, આ પૈસા મંદિરમાં નાખવા કરતાં દોઢસો કરોડ સમાજના યુવાનોને રોજગારી-નોકરી આપવા પાછળ ખર્ચ કરવામાં આવે તો પાટીદારોની આવનારી પેઢી સુખેથી રહી શકે. હાર્દિક પટેલના આ સંબોધનને લોકોએ તાળીઓથી વધાવી લીધું હતું.
Published at : 13 Aug 2018 02:50 PM (IST)
View More





















