શોધખોળ કરો

ભાજપના ક્યાં ટોચના મંત્રીએ કર્યું એલાન, મારા સમાજને ન્યાય નહીં મળે તો છોડી દઈશ સત્તા

1/4
ત્રણ દિવસ પહેલા વીંછીયા ગામે વેપારી જસદણ રોડ પર નવા બનતાં શોપિંગ સેન્ટર પાસે મિત્રો સાથે બેઠાં હતાં. તે સમયે અચાનક બોટાદ તરફથી એક કાર આવી હતી. કારમાંથી ત્રણ-ચાર અજાણ્યા શખ્યો પૈકીના એક શખ્સે વેપારી પર પર ફાયરિંગ કર્યું હતું.
ત્રણ દિવસ પહેલા વીંછીયા ગામે વેપારી જસદણ રોડ પર નવા બનતાં શોપિંગ સેન્ટર પાસે મિત્રો સાથે બેઠાં હતાં. તે સમયે અચાનક બોટાદ તરફથી એક કાર આવી હતી. કારમાંથી ત્રણ-ચાર અજાણ્યા શખ્યો પૈકીના એક શખ્સે વેપારી પર પર ફાયરિંગ કર્યું હતું.
2/4
વેપારી પર ફાયરિંગ મામલે વીંછીયાના નવા બસ સ્ટેન્ડમાં સંમેલન યોજાયું હતું જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોધરા, પૂર્વ ધારાસભ્ય લાલજી મેર સહિતના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતાં. આ ઉપરાંત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
વેપારી પર ફાયરિંગ મામલે વીંછીયાના નવા બસ સ્ટેન્ડમાં સંમેલન યોજાયું હતું જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોધરા, પૂર્વ ધારાસભ્ય લાલજી મેર સહિતના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતાં. આ ઉપરાંત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
3/4
મહત્વની વાત એ છે કે વેપારી પર ફાયરિંગ મામલે ન્યાય અપાવવા માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ સમાજના વ્હારે આવ્યા છે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ફાયરિંગ મામલે સરકારને રજીઆત કરીશું. જો ન્યાય માટે સત્તા છોડવી પડશે તો હું સત્તા પણ છોડવા માટે તૈયાર છું. હું સમાજ સાથે જ છું. મારા સમાજને ન્યાય નહીં મળે તો હું સત્તા છોડી દઈશ. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતાં.
મહત્વની વાત એ છે કે વેપારી પર ફાયરિંગ મામલે ન્યાય અપાવવા માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ સમાજના વ્હારે આવ્યા છે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ફાયરિંગ મામલે સરકારને રજીઆત કરીશું. જો ન્યાય માટે સત્તા છોડવી પડશે તો હું સત્તા પણ છોડવા માટે તૈયાર છું. હું સમાજ સાથે જ છું. મારા સમાજને ન્યાય નહીં મળે તો હું સત્તા છોડી દઈશ. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતાં.
4/4
રાજકોટ: વીંછીયા ગામમાં ત્રણ દિવસ પહેલા જુની અદાવતમાં વેપારી પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે વીંછીયા ગામના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જ્યારે આજે મોટી સંખ્યામાં એકત્રિત કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આરોપીની ધરપકડ કરી સજાની માંગ કરવામાં આવી છે. આ મામલે કુંવરજી બાવળિયા પણ સમાજના વ્હારે આવી ગયા છે.
રાજકોટ: વીંછીયા ગામમાં ત્રણ દિવસ પહેલા જુની અદાવતમાં વેપારી પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે વીંછીયા ગામના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જ્યારે આજે મોટી સંખ્યામાં એકત્રિત કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આરોપીની ધરપકડ કરી સજાની માંગ કરવામાં આવી છે. આ મામલે કુંવરજી બાવળિયા પણ સમાજના વ્હારે આવી ગયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget