શોધખોળ કરો
ભાજપના ક્યાં ટોચના મંત્રીએ કર્યું એલાન, મારા સમાજને ન્યાય નહીં મળે તો છોડી દઈશ સત્તા
1/4

ત્રણ દિવસ પહેલા વીંછીયા ગામે વેપારી જસદણ રોડ પર નવા બનતાં શોપિંગ સેન્ટર પાસે મિત્રો સાથે બેઠાં હતાં. તે સમયે અચાનક બોટાદ તરફથી એક કાર આવી હતી. કારમાંથી ત્રણ-ચાર અજાણ્યા શખ્યો પૈકીના એક શખ્સે વેપારી પર પર ફાયરિંગ કર્યું હતું.
2/4

વેપારી પર ફાયરિંગ મામલે વીંછીયાના નવા બસ સ્ટેન્ડમાં સંમેલન યોજાયું હતું જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોધરા, પૂર્વ ધારાસભ્ય લાલજી મેર સહિતના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતાં. આ ઉપરાંત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
Published at : 24 Sep 2018 02:49 PM (IST)
Tags :
BJP GujaratView More





















