શોધખોળ કરો

સમગ્ર દેશની શ્રદ્ધાનું પ્રતિક છે સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ: રાજકોટમાં PM મોદી

1/3
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, મહાત્મા ગાંધી અને શ્રીકૃષ્ણ ભગવાન બંને મોહને યુગો પર પ્રભાવ પાડ્યો છે. 2જી ઓક્ટોબરે માત્ર ગાંધી જન્મયા એવું નથી, પરંતુ ત્યારે એક યુગનો જન્મ થયો હતો. હવે રાજકોટ ગાંધી જીવનના નકશાનું એક મહત્વનું અંગ બની ગયું છે. જેને ગાંધીનું બાળપણ સમજવું પડશે, તેણે રાજકોટ આવવું પડશે. પૂજ્ય બાપુની 150મી જન્મજયંતિનો સમારોહનો પ્રારંભ થઈ રહ્યો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું, મને યુએને જે પુરસ્કાર આપ્યો તેના સાચા હકદાર તો 125 કરોડ ભારતીયો અને ગાંધી છે. આજથી 100 વર્ષ પહેલા પ્રકૃતિની રક્ષા, પ્રકૃતિ સાથે પ્રેમ, જીવન ગાંધીએ જીવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, મહાત્મા ગાંધી અને શ્રીકૃષ્ણ ભગવાન બંને મોહને યુગો પર પ્રભાવ પાડ્યો છે. 2જી ઓક્ટોબરે માત્ર ગાંધી જન્મયા એવું નથી, પરંતુ ત્યારે એક યુગનો જન્મ થયો હતો. હવે રાજકોટ ગાંધી જીવનના નકશાનું એક મહત્વનું અંગ બની ગયું છે. જેને ગાંધીનું બાળપણ સમજવું પડશે, તેણે રાજકોટ આવવું પડશે. પૂજ્ય બાપુની 150મી જન્મજયંતિનો સમારોહનો પ્રારંભ થઈ રહ્યો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું, મને યુએને જે પુરસ્કાર આપ્યો તેના સાચા હકદાર તો 125 કરોડ ભારતીયો અને ગાંધી છે. આજથી 100 વર્ષ પહેલા પ્રકૃતિની રક્ષા, પ્રકૃતિ સાથે પ્રેમ, જીવન ગાંધીએ જીવ્યું હતું.
2/3
પ્રધાનમંત્રીએ સભાની શરૂઆત કરતા કહ્યું કેમ આમ ઠંડા પડી ગયા છે. પીએમ મોદીએ કહ્યું, રાજકોટનો આજનો અસવર એ રાજકોટના આંગણે છે પરંતુ આજનો અવસર સમગ્ર વિશ્વને માટે છે. માનવ જાત માટે છે. આવનારા યુગો માટે છે. આજના દિવસ પછી પ્રત્યેક રાજકોટવાસીના મનમાં એક પ્રશ્ન જરૂર ઉઠશે શું રાજકોટનો ગાંધી પર કોઈ હક નતો. શું ગાંધીનો રાજકોટ પર કોઈ હક ન હતો. એવા ક્યા તત્વો હતા જેણે રાજકોટ અને ગાંધીને જુદા કરી દીધા હતા. જે ધરતીએ ગાંધીનું ઘડતર કર્યું જ્યાં ગાંધીના જીવનનો સેફ તૈયાર થયો, બાલ્યકાળ જીવનને ઘડનારી મહત્વ પૂર્ણ શ્રૃખંલા હોય છે.
પ્રધાનમંત્રીએ સભાની શરૂઆત કરતા કહ્યું કેમ આમ ઠંડા પડી ગયા છે. પીએમ મોદીએ કહ્યું, રાજકોટનો આજનો અસવર એ રાજકોટના આંગણે છે પરંતુ આજનો અવસર સમગ્ર વિશ્વને માટે છે. માનવ જાત માટે છે. આવનારા યુગો માટે છે. આજના દિવસ પછી પ્રત્યેક રાજકોટવાસીના મનમાં એક પ્રશ્ન જરૂર ઉઠશે શું રાજકોટનો ગાંધી પર કોઈ હક નતો. શું ગાંધીનો રાજકોટ પર કોઈ હક ન હતો. એવા ક્યા તત્વો હતા જેણે રાજકોટ અને ગાંધીને જુદા કરી દીધા હતા. જે ધરતીએ ગાંધીનું ઘડતર કર્યું જ્યાં ગાંધીના જીવનનો સેફ તૈયાર થયો, બાલ્યકાળ જીવનને ઘડનારી મહત્વ પૂર્ણ શ્રૃખંલા હોય છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ જંગલેશ્વરનો વિસ્તાર માયુસી વચ્ચે ફેરવાયો કાટમાળમાં, 1509 મિલકત ધરાશાયી
રાજકોટ જંગલેશ્વરનો વિસ્તાર માયુસી વચ્ચે ફેરવાયો કાટમાળમાં, 1509 મિલકત ધરાશાયી
'ચોકીદાર જ ચોર' - રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડ પરના ખિસ્સાકાતરૂંઓ નીકળ્યા સુરક્ષાકર્મીઓના સાગરિતો, આપતા હતા 'ટીપ'
'ચોકીદાર જ ચોર' - રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડ પરના ખિસ્સાકાતરૂંઓ નીકળ્યા સુરક્ષાકર્મીઓના સાગરિતો, આપતા હતા 'ટીપ'
રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર' બીજા દિવસે યથાવત, આજે 300 જેટલા ગેરકાયદે મકાન તોડી પડાશે
રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર' બીજા દિવસે યથાવત, આજે 300 જેટલા ગેરકાયદે મકાન તોડી પડાશે
Rajkot News: રાજકોટમાં આજે 'ઑપરેશન જંગલેશ્વર',મનપાના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન
Rajkot News: રાજકોટમાં આજે 'ઑપરેશન જંગલેશ્વર',મનપાના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન

વિડિઓઝ

Hun To Bolish : હુ તો બોલીશ : વ્યાજખોરોનો હિસાબ ક્યારે ?
Tushar Ghelani Case : તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પોલીસનો મોટો ખુલાસો
Gujarat Assembly : વિધાનસભા અધ્યક્ષે AAP MLA ગોપાલ ઇટાલિયાને શું કરી ટકોર?
Hun To Bolish : હુ તો બોલીશ : ઓલ ધ બેસ્ટ
Hun To Bolish : હુ તો બોલીશ : નશાનું વાવેતર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર!  48 કલાકમાં ટિકિટ કેન્સલ કરવા પર નહીં કપાય પૈસા, DGCA એ બદલ્યો નિયમ 
હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર!  48 કલાકમાં ટિકિટ કેન્સલ કરવા પર નહીં કપાય પૈસા, DGCA એ બદલ્યો નિયમ 
India Semi Final Qualification: સેમી ફાઈનલનું નવું સમીકરણ સામે આવ્યું, દક્ષિણ આફ્રિકા જીતે તો પણ ટીમ ઈન્ડિયા થશે બહાર!
India Semi Final Qualification: સેમી ફાઈનલનું નવું સમીકરણ સામે આવ્યું, દક્ષિણ આફ્રિકા જીતે તો પણ ટીમ ઈન્ડિયા થશે બહાર!
83 રનમાં ગુમાવી 7 વિકેટ, પછી મેદાન પર આવ્યું હોલ્ડર-શેફર્ડેનું વાવાઝોડું ,વેસ્ટ ઈન્ડિઝે બનાવ્યા 176 રન
83 રનમાં ગુમાવી 7 વિકેટ, પછી મેદાન પર આવ્યું હોલ્ડર-શેફર્ડેનું વાવાઝોડું ,વેસ્ટ ઈન્ડિઝે બનાવ્યા 176 રન
BSNL ની ધમાકેદાર ઓફર, એક ક્લિકમાં ડાઉનલોડ કરો ફિલ્મ, મફત OTT એક્સેસ પણ મળશે 
BSNL ની ધમાકેદાર ઓફર, એક ક્લિકમાં ડાઉનલોડ કરો ફિલ્મ, મફત OTT એક્સેસ પણ મળશે 
પીએમ મોદી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનારા વિશ્વ નેતાઓમાંના એક બન્યા
પીએમ મોદી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનારા વિશ્વ નેતાઓમાંના એક બન્યા
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹42,524 ફિક્સ વ્યાજ, ચેક કરો સ્કીમની ડિટેલ્સ 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹42,524 ફિક્સ વ્યાજ, ચેક કરો સ્કીમની ડિટેલ્સ 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
8th Pay Commission: આ રાજ્યના કર્મચારીઓ માટે ખુશખબરી, પગાર-પેન્શન વધારવાની તૈયારીઓ શરુ 
8th Pay Commission: આ રાજ્યના કર્મચારીઓ માટે ખુશખબરી, પગાર-પેન્શન વધારવાની તૈયારીઓ શરુ 
Embed widget