શોધખોળ કરો

સમગ્ર દેશની શ્રદ્ધાનું પ્રતિક છે સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ: રાજકોટમાં PM મોદી

1/3
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, મહાત્મા ગાંધી અને શ્રીકૃષ્ણ ભગવાન બંને મોહને યુગો પર પ્રભાવ પાડ્યો છે. 2જી ઓક્ટોબરે માત્ર ગાંધી જન્મયા એવું નથી, પરંતુ ત્યારે એક યુગનો જન્મ થયો હતો. હવે રાજકોટ ગાંધી જીવનના નકશાનું એક મહત્વનું અંગ બની ગયું છે. જેને ગાંધીનું બાળપણ સમજવું પડશે, તેણે રાજકોટ આવવું પડશે. પૂજ્ય બાપુની 150મી જન્મજયંતિનો સમારોહનો પ્રારંભ થઈ રહ્યો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું, મને યુએને જે પુરસ્કાર આપ્યો તેના સાચા હકદાર તો 125 કરોડ ભારતીયો અને ગાંધી છે. આજથી 100 વર્ષ પહેલા પ્રકૃતિની રક્ષા, પ્રકૃતિ સાથે પ્રેમ, જીવન ગાંધીએ જીવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, મહાત્મા ગાંધી અને શ્રીકૃષ્ણ ભગવાન બંને મોહને યુગો પર પ્રભાવ પાડ્યો છે. 2જી ઓક્ટોબરે માત્ર ગાંધી જન્મયા એવું નથી, પરંતુ ત્યારે એક યુગનો જન્મ થયો હતો. હવે રાજકોટ ગાંધી જીવનના નકશાનું એક મહત્વનું અંગ બની ગયું છે. જેને ગાંધીનું બાળપણ સમજવું પડશે, તેણે રાજકોટ આવવું પડશે. પૂજ્ય બાપુની 150મી જન્મજયંતિનો સમારોહનો પ્રારંભ થઈ રહ્યો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું, મને યુએને જે પુરસ્કાર આપ્યો તેના સાચા હકદાર તો 125 કરોડ ભારતીયો અને ગાંધી છે. આજથી 100 વર્ષ પહેલા પ્રકૃતિની રક્ષા, પ્રકૃતિ સાથે પ્રેમ, જીવન ગાંધીએ જીવ્યું હતું.
2/3
પ્રધાનમંત્રીએ સભાની શરૂઆત કરતા કહ્યું કેમ આમ ઠંડા પડી ગયા છે. પીએમ મોદીએ કહ્યું, રાજકોટનો આજનો અસવર એ રાજકોટના આંગણે છે પરંતુ આજનો અવસર સમગ્ર વિશ્વને માટે છે. માનવ જાત માટે છે. આવનારા યુગો માટે છે. આજના દિવસ પછી પ્રત્યેક રાજકોટવાસીના મનમાં એક પ્રશ્ન જરૂર ઉઠશે શું રાજકોટનો ગાંધી પર કોઈ હક નતો. શું ગાંધીનો રાજકોટ પર કોઈ હક ન હતો. એવા ક્યા તત્વો હતા જેણે રાજકોટ અને ગાંધીને જુદા કરી દીધા હતા. જે ધરતીએ ગાંધીનું ઘડતર કર્યું જ્યાં ગાંધીના જીવનનો સેફ તૈયાર થયો, બાલ્યકાળ જીવનને ઘડનારી મહત્વ પૂર્ણ શ્રૃખંલા હોય છે.
પ્રધાનમંત્રીએ સભાની શરૂઆત કરતા કહ્યું કેમ આમ ઠંડા પડી ગયા છે. પીએમ મોદીએ કહ્યું, રાજકોટનો આજનો અસવર એ રાજકોટના આંગણે છે પરંતુ આજનો અવસર સમગ્ર વિશ્વને માટે છે. માનવ જાત માટે છે. આવનારા યુગો માટે છે. આજના દિવસ પછી પ્રત્યેક રાજકોટવાસીના મનમાં એક પ્રશ્ન જરૂર ઉઠશે શું રાજકોટનો ગાંધી પર કોઈ હક નતો. શું ગાંધીનો રાજકોટ પર કોઈ હક ન હતો. એવા ક્યા તત્વો હતા જેણે રાજકોટ અને ગાંધીને જુદા કરી દીધા હતા. જે ધરતીએ ગાંધીનું ઘડતર કર્યું જ્યાં ગાંધીના જીવનનો સેફ તૈયાર થયો, બાલ્યકાળ જીવનને ઘડનારી મહત્વ પૂર્ણ શ્રૃખંલા હોય છે.
3/3
રાજકોટ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાજકોટમાં 26 કરોડના ખર્ચે બનેલા વિશ્વ કક્ષાના ગાંધી મ્યુઝિયમ અને આઇ વે પ્રોજેક્ટનું રિમોટ કન્ટ્રોલ દ્વારા લોકાર્પણ કર્યું હતું. ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં પીએમ મોદીની સભા સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના રાજકોટ આગમનને લઇને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. કેટલાક લોકોને સરદાર માત્ર એક જ જાતિના લાગે છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ મામલે રાહુલ ગાંધીના નિવેદનને પ્રધાનમંત્રીએ વખોડ્યું હતું. સમગ્ર દેશની શ્રદ્ધાનું પ્રતિક છે સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ. વાંકદેખા અને મર્યાદિત બુદ્ધિવાળા લોકો એમાં જાતિ જુએ છે.
રાજકોટ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાજકોટમાં 26 કરોડના ખર્ચે બનેલા વિશ્વ કક્ષાના ગાંધી મ્યુઝિયમ અને આઇ વે પ્રોજેક્ટનું રિમોટ કન્ટ્રોલ દ્વારા લોકાર્પણ કર્યું હતું. ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં પીએમ મોદીની સભા સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના રાજકોટ આગમનને લઇને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. કેટલાક લોકોને સરદાર માત્ર એક જ જાતિના લાગે છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ મામલે રાહુલ ગાંધીના નિવેદનને પ્રધાનમંત્રીએ વખોડ્યું હતું. સમગ્ર દેશની શ્રદ્ધાનું પ્રતિક છે સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ. વાંકદેખા અને મર્યાદિત બુદ્ધિવાળા લોકો એમાં જાતિ જુએ છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget